Search This Blog

Thursday, December 26, 2013

प्रेम प्रेम सब कोउ कहत, प्रेम न जानत कोइ।
जो जन जानै प्रेम तो, मरै जगत क्यों रोइ॥

મીરાંબાઈ




        મને લાગી કટારી પ્રેમની

પ્રેમની, પ્રેમની, પ્રેમની રે;

    મુને લાગી કટારી પ્રેમની.

જળ જમુનાનાં ભરવા ગયા'તાં;
હતી ગાગર માથે હેમની રે;

    મુને લાગી કટારી પ્રેમની.

કાચે તે તાંતણે હરિજીએ બાંધી;
જેમ ખેંચે તેમ તેમની રે;

    મુને લાગી કટારી પ્રેમની.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
શામળી સૂરત શુભ એમની રે;

    મુને લાગી કટારી પ્રેમની.

श्रीस्तुतिः (श्री वॆदान्तदॆशिकविरचितम्)



मानातीतप्रथितविभवां मङ्गलं मङ्गलानां
वक्षःपीठीं मधुविजयिनॊ भूषयन्तीं स्वकान्त्या ।
प्रत्यक्षानुश्रविकमहिमप्रार्थनीनां प्रजानां
श्रॆयॊमूर्तिं श्रियमशरणः त्वां शरण्यां प्रपद्यॆ ॥ १ ॥

आविर्भावः कलशजलधावध्वरॆ वापि यस्याः
स्थानं यस्याः सरसिजवनं विष्णुवक्षस्थलं वा ।
भूमा यस्या भुवनमखिलं दॆवि दिव्यं पदं वा
स्तॊकप्रज्ञैरनवधिगुणा स्तूयसॆ सा कथं त्वम् ॥ २ ॥

स्तॊतव्यत्वं दिशति भवती दॆहिभिः स्तूयमाना
तामॆव त्वामनितरगतिः स्तॊतुमाशंसमानः।
सिद्धारम्भः सकलभुवनश्लाघनीयॊ भवॆयं
सॆवापॆक्षा तव चरणयॊः श्रॆयसॆ कस्य न स्यात् ॥ ३ ॥

यत् सङ्कल्पात् भवति कमलॆ यत्र दॆहिन्यमीषां
जन्मस्थॆमप्रलयरचना जङ्गमाजङ्गमानाम् ।
तत् कल्याणं किमपि यमिनामॆकलक्ष्यं समाधौ
पूर्णं तॆजः स्फुरति भवती पादलाक्षारसाङ्कम् ॥ ४ ॥

निष्प्रत्यूहप्रणयघटितं दॆवि नित्यानपायं
विष्णुस्त्वं चॆत्यनवधिगुणं द्वन्द्वमन्यॊन्यलक्ष्यम् ।
शॆषश्चित्तं विमलमनसां मौलयश्च श्रुतीनां
संपद्यन्तॆ विहरणविधौ यस्य शय्याविशॆषाः ॥ ५ ॥

उद्दॆश्यत्वं जननि भजतॊरुझितॊपाधिगन्धं
प्रत्यग्रूपॆ हविषि युवयॊरॆकशॆषित्वयॊगात् ।
पद्मॆ पत्युस्तव च निगमैर्नित्यमन्विष्यमाणॊ
नावच्छॆदं भजति महिमा नर्तयन् मानसं नः ॥ ६ ॥

पश्यन्तीषु श्रुतिषु परितः सूरिबृन्दॆनसार्धं
मध्यॆकृत्य त्रिगुणफलकं निर्मितस्थानभॆदम् ।
विश्वाधीशप्रणयिनि सदा विभ्रमद्यूतवृत्तौ
ब्रह्मॆशाद्या दधति युवयॊरक्षशार प्रचारम् ॥ ७ ॥

अस्यॆशाना त्वमसि जगतः संश्रयन्ती मुकुन्दं
लक्ष्मीः पद्मा जलधितनया विष्णुपत्नीन्दिरॆति ।
यन्नामानि श्रुतिपरिपणान्यॆवमावर्तयन्तॊ
नावर्तन्तॆ दुरितपवनप्रॆरितॆ जन्मचक्रॆ ॥ ८ ॥

त्वामॆवाहुः कतिचिदपरॆ त्वत्प्रियं लॊकनाथं
किंतैरन्तःकलहमलिनैः किञ्चिदुत्तीर्यमग्नैः ।
त्वत्‌संप्रीत्यै विहरति हरौ सम्मुखीनां श्रुतीनां
भावारूढौ भगवति युवां दैवतं दंपती नः ॥ ९ ॥


आपन्नार्तिप्रशमनविधौ बद्धदीक्षस्य विष्णॊः
आचख्युस्त्वां प्रियसहचरीमैकमत्यॊपपन्नां ।
प्रादुर्भावैरपि समतनुः प्राक्तमन्वीयसॆ  त्वम्
दूरॆक्षिप्तैरिव मधुरता दुग्धराशॆस्तरङ्गैः ॥ १० ॥

धत्तॆ शॊभां हरिमरकतॆ तावकीमूर्तिराद्या
तन्वी तुङ्गस्तनभरनता तप्तजांबूनदाभा ।
यस्यां गच्छत्युदयविलयैर्नित्यमानन्दसिन्धा-
विच्छावॆगॊल्लसितलहरी विभ्रमं व्यक्तयस्तॆ ॥ ११ ॥

आसंसारं विततमखिलं वाङ्मयं यद्विभूतिः
यद्भ्रूभङ्गात् कुसुमधनुषः किङ्करॊ मॆरुधन्वा ।
यस्यां नित्यं नयनशतकैरॆकलक्ष्यॊ महॆन्द्रः
पद्मॆ तासां परिणतिरसौ भावलॆशैस्त्वदीयैः ॥ १२ ॥

अग्रॆ भर्तुः सरसिजमयॆ भद्रपीठॆ निषण्णां
अम्भॊराशॆरधिगतसुधासंप्लवादुत्थितां त्वाम् ।
पुष्पासार स्थगितभुवनैः पुष्कलावर्तकाद्यैः
कॢप्तारम्भाः कनककलशैरभ्यषिञ्चन् गजॆन्द्राः ॥ १३ ॥


आलॊक्य त्वाममृतसहजॆ विष्णुवक्षस्थलस्थाम्
शापाक्रान्ताः शरणमगमन् सावरॊधाः सुरॆन्द्राः ।
लब्ध्वा भूयस्त्रिभुवनमिदं लक्षितं त्वत् कटाक्षैः
सर्वाकारस्थिरसमुदयां संपदं निर्विशन्ति ॥ १४ ॥

आर्तत्राणव्रतिभिरमृतासारनीलाम्बुवाहैः
अम्भॊजानामुषसिमिषतामन्तरंगैरपांगैः ।
यस्यां यस्यां दिशि विहरतॆ दॆवि दृष्टिस्त्वदीया
तस्यां तस्यामहमहमिकां तन्वतॆ संपदॊघाः ॥ १५ ॥

यॊगारम्भत्वरितमनसॊ युष्मदैकान्त्ययुक्तं
धर्मं प्राप्तुं प्रथममिह यॆ धारयन्तॆ धनायाम् ।
तॆषां भूमॆर्धनपतिगृहादंबरादंबुधॆर्वा
धारा निर्यान्त्यधिकमधिकं वाञ्छितानां वसूनाम् ॥ १६ ॥

श्रॆयस्कामा कमलनिलयॆ चित्रमाम्नायवाचां
चूडापीडं तव पदयुगं चॆतसा धारयन्तः ।
छत्रछाया सुभगशिरसश्चामरस्मॆरपार्श्वाः
श्लाघाशब्दश्रवणमुदिताः स्रग्विणः सञ्चरन्ति ॥ १७ ॥

ऊरीकर्तुं कुशलमखिलं जॆतुमादीनरातीन्
दूरीकर्तुं दुरितनिवहं त्यक्तुमाद्यामविद्याम् ।
अंब स्तंबावधिक जननग्रामसीमान्तरॆखां
आलंबन्तॆ विमलमनसॊ विष्णुकान्तॆ दयां तॆ  ॥ १८ ॥

जाताकाङ्क्षा जननि युवयॊरॆकसॆवाधिकारॆ
मायालीढं विभवमखिलं मन्यमानास्तृणाय ।
प्रीत्यै विष्णॊस्तवच कृतिनः प्रीतिमन्तॊ भजन्तॆ
वॆलाभङ्गप्रशमनफलं वैदिकं धर्मसॆतुम् ॥ १९ ॥

सॆवॆ दॆवि त्रिदशमहिलामौलिमालार्चितं तॆ
सिद्धिक्षॆत्रं शमितविपदां संपदां पादपद्मम् ।
यस्मिन्नीषन्नमितशिरसॊ  यापयित्वा शरीरं
वर्तिष्यन्तॆ वितमसि पदॆ वासुदॆवस्य धन्याः ॥ २० ॥

सानुप्रासप्रकटितदयैः सान्द्रवात्सल्यदिग्धैः
अंब स्निग्धैरमृतलहरीलब्धसब्रह्मचर्यैः ।
घर्मॆ तापत्रयविरचितॆ गाढतप्तं क्षणं मां
आकिञ्चन्यग्लपितमनघैरार्द्रयॆथाः कटाक्षैः ॥ २१ ॥

संपद्यन्तॆ भवभयतमॊभानवस्त्वत् प्रसादात्
भावाः सर्वॆ भगवति हरौ भक्तिमुद्वॆलयन्तः ।
याचॆ किं त्वामहमिह यतः शीतलॊदारशीला
भूयॊ भूयॊ दिशसि महतां मङ्गलानां प्रबन्धान् ॥ २२ ॥

माता दॆवि त्वमसि भगवान् वासुदॆवः पिता मॆ
जातः सॊहं जननि युवयॊरॆकलक्ष्यं दयायाः ।
दत्तॊ युष्मत् परिजनतया दॆशिकैरप्यतस्त्वं
किं तॆ भूयः प्रियमिति किल स्मॆरवक्त्रा विभासि ॥ २३ ॥

कल्याणानामविकलनिधिः कापि कारुण्यसीमा
नित्यामॊदा निगमवचसां मौलिमन्दारमाला ।
संपद्दिव्या मधुविजयिनः सन्निधत्तां सदा मॆ
सैषा दॆवी सकलभुवनप्रार्थना कामधॆनुः ॥ २४ ॥

उपचितगुरुभक्तॆरुत्थितं वॆङ्कटॆशात्
कलिकलुषनिवृत्यै कल्प्यमानं प्रजानाम् ।
सरसिजनिलयायाः स्तॊत्रमॆतत् पठन्तः
सकलकुशलसीमाः सर्वभौमा भवन्ति ॥

श्रीविष्णुशतनामस्तॊत्रम्



वासुदॆवं हृषीकॆशं वामनं जलशायिनम् ।
जनार्दनं हरिं कृष्णं श्रीवक्षं गरुडध्वजम् ॥ १ ॥

वराहं पुण्डरीकाक्षं नृसिंहं नरकान्तकम् ।
अव्यक्तं शाश्वतं विष्णुं अनन्तमजमव्ययम् ॥ २ ॥

नारायणं गदाध्यक्षं गॊविन्दं कीर्तिभाजनम् ।
गॊवर्द्धनॊद्धरं दॆवं भूधरं भुवनॆश्वरं ॥ ३ ॥

वॆत्तारं यज्ञपुरुषं यज्ञॆशं यज्ञवाहकम् ।
चक्रपाणिं गदापाणिं शङ्खपाणिं नरॊत्तमम् ॥ ४ ॥

वैकुण्ठं दुष्टदमनं भूगर्भं पीतवाससम् ।
त्रिविक्रमं त्रिकालज्ञं त्रिमूर्तिं नन्दिकॆश्वरं ॥ ५ ॥

रामं रामं हयग्रीवं भीमं रौद्रं भवॊद्भवम् ।
श्रीपतिं श्रीधरं श्रीशं मङ्गलं मङ्गलायुधम् ॥ ६ ॥

दामॊदरं दमॊपॆतं कॆशवं कॆशिसूदनम् ।
वरॆण्यं वरदं विष्णुं आनन्दं वसुदॆवजम् ॥ ७ ॥

हिरण्यरॆतसं दीप्तं पुराणं पुरुषॊत्तमम् ।
सकलं निष्कलं शुद्धं निर्गुणं गुणशाश्वतम् ॥ ८ ॥

हिरण्यतनुसङ्काशं सूर्यायुतसमप्रभम् ।
मॆघश्यामं चतुर्बाहुं कुशलं कमलॆक्षणम् ॥ ९ ॥

ज्यॊतिरूपमरूपं च स्वरूपं रूपसंस्थितम् ।
सर्वज्ञं सर्वरूपस्थं सर्वॆशं सर्वतॊमुखम् ॥ १० ॥

ज्ञानं कूटस्थमचलं ज्ञानदं परमं प्रभुम् ।
यॊगीशं यॊगनिष्णातं यॊगिनं यॊगरूपिणम् ॥ ११ ॥

ईश्वरं सर्वभूतानां वन्दॆ भूतमयं प्रभुम् ।
इति नामशतं दिव्यं वैष्णवं खलु पापहम् ॥ १२ ॥

व्यासॆन कथितं पूर्वं सर्वपापप्रणाशनम् ।
यः पठेत् प्रातरुत्थाय स भवेत् वैष्णवॊ नरः
सर्वपापविशुद्धात्मा विष्णुसायुज्यमाप्नुयात् ॥ १३ ॥

વિદૂરનીતિ

લક્ષ્મી અતિગુણવાન પાસે રહેતી નથી તેમ અતિશય ગુણહીનની પાસે પણ રહેતી નથી.  

Monday, December 23, 2013

જ્યોતિષ અર્થાત અદ્વૈત નું વિજ્ઞાન

જ્યોતિષ અર્થાત અદ્વૈત નું વિજ્ઞાન 
તારીખ - 1/1/2014       સમય - 7:18 
વિક્રમ સંવત 2070 માગશર વદ અમાસ મૂળ નક્ષત્ર 
આ નવા વર્ષનો પ્રારંભ અમાસ અને મૂળ નક્ષત્રમાં થાય છે. અમાસ નાં દેવ-પિતૃ અને મૂળ નક્ષત્રના દેવ વાયુ તેમજ ગ્રહ દેવ કેતુ છે આ નક્ષત્ર ને અંગ્રેજીમાં Lambda scorpi કહે છે.તેમજ શનિ +રાહુ શાપિત દોષ સૂર્ય+ચંદ્ર+બુધ ની યુતિ વગેરે યોગ હોય તે જ્યોતિષ ની દૃષ્ટિ એ કોઈ સારી નિશાની ન કહેવાય જેમાં (ઉથલ પાથલ , રક્તપાત , આપત્તિ , રોગ , ધન હાની , જેવી અનેક સમસ્યા ઘટી શકે છે.)ઈશ્વર ને પ્રાર્થના કે સર્વ જીવોના કલ્યાણ ભાવથી જે શુભ અશુભ હોય તે કરે શિવા અર્પણ મસ્તુ

Sunday, December 22, 2013

प्रार्थना


मै  हु श्री भगवान का मेरे श्री भगवान 
अनुभव यह करते रहो साधन सुगम महान 
प्रभु के चरणन मै सदा पुनि पुनि करो प्रणाम 
यही कहो भुलु नहीं मेरे प्रियतम श्याम 
तुलसी सीताराम कहु दॄढ़ राखउ विश्वास 
कबहु बिगरे ना सुने रामचंद्र के दास  

Monday, December 9, 2013

ओशो

सत्य से सभी लोग नाराज़ होते है। क्योंकि सभी लोग असत्य में जीते है 
                                                                                                 ओशो 

ओशो

शरीर एक सुंदर वाहन है - बहुत रहस्य पूर्ण,बहुत जटिल इसका उपयोग करो इससे लड़ो मत । इसके सहयोग करो 
                                                                                                                 ओशो 

ओशो

शास्त्रो के नाम पर तोते बैठ गए है, संप्रदायो के नाम पर तोते बैठ गये है,मंदिरो के नाम पर तोते बैठ गये है!सारी दुनिया,सारी आदमियत तोतो की आवाज से परेशान है। उन्हीं की आवाज सुन सुनकर हम सब भी धीरे-धीरे तोते हो जाते है                                                                  
                                                                                                                                       ओशो 

ओशो

जो बदलता है,उसका नाम वर्तमान है । जो ठहरता नहीं, जो बदलता ही चला जाता है,उसी का नाम जीवन है                                                                                                                                                             ओशो 

Saturday, December 7, 2013

.ભર્તુહરિ

પોતાની પૂર્વાવસ્થામાં કરેલાં કાર્યો ઉપર તો રાજા ભર્તુહરિને પસ્તાવો થયો જ છે; અંતે વૈરાગ્યથી જ સંતોષ થયો. તેઓ કહે છે-- 
भोगा न  भुक्ता  वयमेव भुक्ता स्तपो  न   तप्तं   वयमेव   तप्ता :|
कालो न यातो वयमेव याता  स्तृष्णा न जीर्णा वयमेव जीर्णा:।।
'આપણે ભોગોને ભોગવ્યા નથી. ભોગોએ જ આપણને ભોગવી લીધા,આપણને જ સમાપ્ત કરી દીધા"ઉચ્ચ કૂળમાં જન્મ થવા છતાં પણ તેનાથી પતનનો ભય રહે છે.ધનિકોને પોતાના પુત્રથી જ ભય લાગે છે; તો પછી રાજાથી તો ભય હોય જ; એમાં તો કહેવાપણું જ શું છે ! માનમાં દીનતાનો ભય ઉત્પન્ન થતો હોય છે તો બળમાં શત્રુનો ભય પેદા થઇ જાય છે. વૃદ્ધાવસ્થાનો તો ભય પ્રસિદ્ધ જ છે.તે અવસ્થામાં મનુષ્ય ત્રણ પગે ચાલે છે. 

Friday, December 6, 2013

ભર્તુહરિ

भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालद्भयं
माने दैन्यभयं बले रिपुभयं रूपे जराया भयम् |
शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्ताद्भयं
सर्व वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयम् ||
'ભોગોમાં રોગ ઇત્યાદિનો,કુળ માં પતનનો ,  ધનમાં રાજા (સરકાર)નો,માનમાં દીનતાનો , શક્તિમાં દુશ્મનનો, રૂપમાં ઘડપણનો,શાસ્ત્રમાં વાદ-વિવાદનો,ગુણમાં દુર્જનનો અને શરીરમાં મૃત્યુનો ભય હંમેશા હોય જ છે.આ પૃથ્વી પર મનુષ્યો માટે બધી વસ્તુઓ ભયયુકત છે. એક વૈરાગ્ય જ એવો છે.જે હંમેશા ભયરહિત છે!"

Thursday, December 5, 2013

નામજપનું રહસ્ય


જપનો મહિમા 
ભગવાન શંકર ભગવતી પાર્વતીજીને ઉદ્દેશીને કહે છે :
 जपात्  सिद्धि:  जपात्  सिद्धि: जपात् सिद्धि: वरानने | 
'હે દેવી ! જપથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે। જપથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે।  જપથી સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે.
यज्ञानां जप यज्ञोस्मि |
                                                            भगवद् गीता १०/१५  
'હે અર્જુન ! યજ્ઞો માં હું જપ યજ્ઞ છું.
ભગવાન ચૈતન્ય મહાપ્રભુ , તેમની એક માત્ર રચના શિક્ષાષ્ટકમાં કહે છે-
नाम्नामकारि निज सर्वशक्ति स्तत्रार्पिता नियमित स्मरणे न काल : |
एतादशी तव कृपा भगवन्  ममापि  दुदैवमीदशमिहाजनिनानु राग : ||
                                                                                             शिक्षाष्टक,२  
'નામમાં પ્રભુએ પોતાની પૂર્ણ શક્તિ સ્થાપિત કરી છે. સ્મરણમાં કોઈ વિધિનિષેધ નથી. છતાં હે ભગવાન ! અમારું કેવું દુર્ભાગ્ય કે એવા સર્વસુલભ સાધન તરફ અમારા હ્રદયમાં પ્રેમ જાગતો નથી."
रामनाम मनि द्वीपधर , जीह देहरी द्वार । 
तुलसी भीतर बाहेर हूँ चाहसि उजियार ॥ 
                                                                                                               बालकांड दो २३ 
' જો તમે અંદર અને બહાર,એમ બંને બાજુ પ્રકાશ ઈચ્છતા હો તો જીભરુપી ઉંબરા પર રામનામ રૂપી મણી રાખો"
    નામજપનો આવો અપરંપાર મહિમા છે.

सच्चे गुरुकी दुर्लभता

गुरवो बहव: सन्ति शिष्यवित्तापहारका : |
तमेकं दुर्लभं मन्ये शिष्यह्र्त्तापहारकम् ||
'शिष्यके धनका हरण करनेवाले गुरु तो बहुत है , पर शिष्यके ह्रदयका ताप हरण करनेवाले गुरु दुर्लभ है । 
वसिष्ठ स्मृति
* आचारहिनं  न पुनन्ति वेदा यदप्यधीता:  सह  षड्भिरङ्गै:|
छन्दांश्येनं मृत्युकाले त्यजन्ति नीडं शकुन्ता इव जातपक्षा:||
शिक्षा,कल्प,निरुक्त,छंद,व्याकरण और ज्योतिष -- इन छहो अंगोसहित अध्यन किये हुए वेद भी आचारहीन पुरुषको पवित्र नहीं करते । पंख पैदा होनेपर पक्षी जैसे अपने घोंसलेको छोड़ देता है , ऐसे ही मृत्युसमयमें आचारहीन पुरुषको वेद छोड़ देते है ।  

Sunday, December 1, 2013

ઋતુ અનુસાર દોષની ઉત્પત્તિ

हेमन्तवर्षाशिशिरेषु वयो:पित्तस्य तोयान्त निदाघयोश्च |
कफ़स्य कोप:कुसुमागमे  च  कुर्वीत यद्यद्विहितं  तथैषां || 
                                                     (योगशतक ) 
હેમંત,વર્ષા અને શિશિર ઋતુમાં વાયુનો પ્રકોપ થાય છે;(તેથી કારતક,માગશર,અષાઢ,શ્રાવણ,પોષ અને મહા માસમાં વાયુ વિરોધી ઉપચાર આદરવા જોઈએ)વરસાદના અંતે એટલે ભાદરવા,આસો માસમાં અને ગ્રીષ્મઋતુમાં પિત્તનો પ્રકોપ થાય છે.માટે તે તે ઋતુઓમાં જે ઉપચારો કહ્યા હોય તે કરવા(તે વખતે પિત્તશામક ઉપચાર કરવા;ભાદરવા માસમાં શ્રાદ્ધાદીના બહાને દૂધપાક વગેરે મિષ્ટાન્નો અને ગ્રીષ્મ ઋતુમાં સાકરયુક્ત શરબતોનો ઉપયોગ આયુષને હિતકારક જ છે.)

Friday, November 29, 2013

કબીર

ચિંતા બડી અભાગિણી ઘટે ગુણ ઔર જ્ઞાન ,
ચિંતા સે ચતુરાઈ ઘટે રંગ ઔર રૂપ;
બીના કાષ્ટ સે જલે ચિંતા ચિતા સમાન,
ચિંતા સે ચિતા ભલી કહે દાસ કબીર  .

બુદ્ધિ ની બાબત માં

ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય;
ચાર ચાર ગાઉ ચાલતાં,લાંબો પંથ કપાય  .
પોપટ પણ અભ્યાસથી, શીખે બોલતાં બોલ;
કાયર થઇ આળસ કરે,તે નર ખરને તોલ   . 

Thursday, November 28, 2013

મંત્ર ક્યારે ફળે ?

मन्त्राणां ग्रहणं कार्यं स्त्रीमांसमधुवर्जिना |
मिताहारेण शुचिना  कुशास्तरणशायिना ||
गन्धमाल्यो पहारैश्च बलिभिश्चापि देवता |
पूजयेन्मन्त्र सिद्ध्यर्थं जपहोमैश्च  यत्नत:||
                                                   (सुश्रुत )
(મંત્ર સિદ્ધિ-નિયમ)
મંત્રની સિદ્ધિ જોઈતી હોય તો તેણે સ્ત્રીનો સંગ, માંસ અને દારૂ ત્યજવા જોઈ તું જ ભોજન કરવું,પવિત્રતા રાખવી,દર્ભની પથારી ઉપર સુઈ રહેવું;સુગંધ,માલા,ઉપહાર તથા બલિદાનથી દેવોને પૂજવા; અને મંત્ર-સિદ્ધિ માટે કાળજીથી જપ,હોમ-હવન કરવાં  








Wednesday, November 27, 2013

ત્રણ ચાવીઓ

हरिं हरीतकी  चैव  गायत्रीं   च    दिने     दिने 
मोक्षारोग्यतप:कामी चिन्तयेद् भक्षयेत् जपेत्
મોક્ષ,આરોગ્ય અને તપની ઈચ્છાવાળાએ દરરોજ (અનુક્રમે) હરીનું ચિંતન કરવું, હરડેનું સેવન કરવું અને ગાયત્રીનો જપ કરવો  

समजदारी

खुदा करेके न टूटे तिलस्मे जोके नज़र , जुनून पे अक्कल अगर छा गई तो क्या होगा 
(इस जगत में बुद्धिमानी जो छोड़ दे वही सबसे बड़ा बुद्धिमान है ) 

Tuesday, November 26, 2013

વહેલા ઉઠવું

ब्राह्मे मुहूर्त उत्तिष्टेत् स्वस्थो रक्षार्थमायुष :
तत्र सर्वाधिशान्त्यर्थे स्मरेद्धि मधुसूदनम्                                                                    (महर्षि वाग्भट) 
બ્રાહ્મ મુહૂર્ત માં -વહેલા ઉઠવું અને સ્વસ્થ થઇ આયુષ રક્ષા માટે અને સર્વ વ્યાધિ ની શાંતિ અર્થે મધુસુદન ભગવાન નું સ્મરણ કરવું  

Monday, November 25, 2013

કોણ સુખે જીવે છે?

स्वात्म्यसेवी जितक्रोधो नित्यं चापि जितेन्द्रिय:
जीर्णभोजी मित स्वप्न:सुखं जीवत्य नामय: 
                                                      (सुश्रुत )
જે પોતાના આત્મામાં જ પ્રીતીવાળો છે,જેણે ક્રોધને જીત્યો છે,ઇન્દ્રિયો જીતી છે,જે ઓછું -માપ-સર ખાય છે,ઓછું ઊંઘવાવાળો છે,તે રોગ વિના સુખથી જીવે છે,

Sunday, November 24, 2013

सुवाक्य

સુખનું આશ્વાસન, દુઃખ નો અનુભવ - એનું નામ સંસાર...
सुख का आश्वासन, दुःख का अनुभव - उसीका नाम संसार… 

Friday, November 22, 2013

સુવિચાર


મન થી ભગવાનનું ચિંતન,વાણીથી ભગવાનના નામનો જપ, સૌને નારાયણ માનીને શરીરથી જગતજનાર્દનની નિ:સ્વાર્થ સેવા એ જ ઉત્તમથી ઉત્તમ કર્મ છે. 

Wednesday, November 20, 2013

ગંગાસતી

વીજળીને ચમકારે, મોતીડા પરોવે રે  પાનબાઈ !
અચાનક અંધારાં થાશે જી  .. (૨)
જોત રે જોતામાં દિવસો, વિયા રે ગિયા પાનબાઈ !
એકવીશ હજાર છસોને કાળ ખાશે જી …  (૨)
વીજળીને ચમકારે…
જાણ્યા રે જેવી આ તો, અજાણ છે રે  વાતો
અધૂરિયાંને ન કહેવાય ..
ગુપત રસનો આ ખેલ છે અટપટો ને,
આંટી રે મેલો તો (પૂરણ) સમજાય જી … (૨)
વીજળીને ચમકારે…
(નિરમળ થઈને)  માન રે મેલી ને તમે,
આવો રે મેદાનમાં ને (પાનબાઈ !).. (૨)
જાણી લિયો જીવ કેરી (ની) જાત જી … (૨)
સજાતિ વિજાતિની જુગતી બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી … (૨)
વીજળીને ચમકારે…
પિંડ રે બ્રહ્માંડથી, પર છે ગુરુજી મારો ..(૨)
એનો (તેનો) રે દેખાડું તમને દેશ જી .. (૨)
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ !
ત્યાં નહિ માયાનો જરીએ (લેશ) રંગ  જી … (૨)
વીજળીને ચમકારે, મોતીડા પરોવે રે  પાનબાઈ !
અચાનક અંધારાં થાશે જી  ..
જોત રે જોતામાં દિવસો, વિયા રે ગિયા પાનબાઈ,
એકવીશ હજાર છસોને કાળ ખાશે જી …  (૨)

ગંગાસતી

નવધા ભક્તિમાં
નિર્મળ રેહવું ને
શીખવો વચન નો વિશ્વાસ
દાતા ની ભક્તિ
ભાઈ, દાતા ને ભોક્તા
હરિ એમ કેહવું ને
રાખવું નિર્મળ જ્ઞાન
દાતા રે ભોક્તા
હરિ એમ કેહવું ને
રાખવું નિર્મળ જ્ઞાન
સદગુરુ ચરણોમાં
શીશ નમાવવું,
સદગુરુ ના ચરણમાં
શીશ નમાવવું ને
ધરવું ગુરુજી નું ધ્યાન
એ અભિયાસી ને …
એવી રીતે રેહવું ને
એ જાણવો વચન નો મર્મ
ગંગાસતી એમ બોલ્યાં તે
ગંગાસતી ….
એ.. બોલ્યાં ને રે
છોડી દેવા અસુરી વિકર્મ
એ ભાઈ છોડી દેવા અસૂરી કર્મ
નવધા ભક્તિમાં
નિર્મળ રહેવું પાનબાઈ
એ નવધા રે ભક્તિમાં
નિર્મળ રહેવું પાનબાઈ
શીખવો વચનનો વિશ્વાસ .. (૨)

ગંગાસતી

શીલ બડા સંતોષ બડા
બુદ્ધિ બડા ગુણવંત
સબ કે પરસમ દ્રષ્ટિ હૈ
તાકો કહત હૈ સંત ..
શીલવંત સાધુ ને
વારં વાર નમીએ, જેના
બદલે નહિ વ્રતમાન 
ચિત્તની વ્રતી જેની
નિર્મળ રેહ રેહ ને .. (૨)
મા’રાજ થયા મે’રબાન ..શીલવંત સાધુ  ને
શત્રુ ને મિત્ર જેને
એકે નહિ ઉરમાં ને
પરમારથમાં જેને પ્રીત .. (૨)
મન, કર્મ, વચનથી
મન. કર્મ, વાણીએ, વચનમાં ચાલે
રૂડી પાડે એવી રીત ..શીલવંત સાધુ ને 
આઠે પો’ર મન
મસ્ત થૈ ને રે’ વે, જેને ..
જાગી ગયો તુરીયાનો તાર ..
નામ રૂપ જેણે
મિથ્યા કરી જાણ્યા ને
સદાય ભજનનો એને આહાર ..શીલવંત સાધુ ને
સંગત્યું તમે જ્યારે
એવાની રે કરશો પાનબાઈ
સંગત્યું તમે જ્યારે
એવાની રે કરશો ત્યારે ..
ઊતરશો ભવ પાર …
ગંગાસતી એમ બોલિયાં ને રે
જેને વચનો સાથે વે’વાર ..શીલવંત સાધુ ને
ચિત્તની વ્રતી જેની
નિર્મળ રેહ રેહ ને
જેને મા’રાજ થયા છે મે’રબાન …શીલવંત સાધુ ને

ઉચ્ચ જીવન


રામકૃષ્ણ પરમહંસ ના ગુરુ તોતાપૂરી કહેતા હતા: 'લોટો માંજતા રહેજો , નહિ તો કટાઈ જશે. ' મતલબ કે પ્રભુ પરાયણ જીવન રાખવા માગનારે દેહ અને મન હંમેશાં પવિત્ર રાખવાં જોઈએ।
પરંતુ ચોવીસ કલાક એ પવિત્ર રહે કેમ ? સાહિત્ય,સંગીત,અને કલા પર પ્રેમ કેળવવાથી આપણો મનરૂપી લોટો ચોખ્ખો રહેશે અને અંત:કરણ માં સોંદર્ય ગ્રહણ કરવાની શક્તિ ખીલશે।

સુવિચાર


જેનો સમય નકામો ખરચાઈ જાય છે તેણે સમય ની કિંમત સમજી નથી.

Monday, November 18, 2013

શ્રીમદ્ રાજચંદ્ર

 જ્ઞાન , ધ્યાન,વૈરાગ્ય મય, 
            ઉત્તમ જહાં વિચાર ;
એ   ભાવે    શુભ   ભાવના,
         તે  ઉતરે   ભવ  પાર;
                                  શ્રીમદ્ રાજચંદ્ર


Sunday, November 10, 2013

સુવાક્ય

 
1 ...જે પારકા માટે જીવે છે તેને કિંચિત માત્ર દુઃખ નથી 
જે પોતાના માટે જીવે છે તેને બધાં દુઃખો છે। ........
2..સાચું સુઃખ  બહાર થી નહિ પણ હ્રદય માંથી મળે છે। 
વિદુર નીતિ 
કુળવાન એ છે જેનું તેજ લાકડા માં સમાયેલ અગ્નિ ની જેમ અપ્રગટ હોય છે. કુળવાન પોતાના તેજ ને પ્રગટ નથી કરતો  એતો ત્યારે જ પ્રગટ થાય છે જયારે તેને ખુબ રગડવામાં આવે છે અર્થાત ઘર્ષણ આપવામાં આવે છે.

Tuesday, November 5, 2013

मानव इतना याद रखें

मानव इतना याद रखें 
" कर्म कहो कीस्मत कहो ,चाहे कहो तक़दीर ,पहेले बन्या प्रारब्ध और पीछे बना शरीर। "
"मागो ने मले तो भगवान नी दया थई कहेवाय , न मागे ने मले तो भगवान नी कृपा थई कहेवाय। "

માનવી આટલું યાદ રાખે

માનવી આટલું યાદ રાખે 
" કર્મ કહો કિસ્મત કહો ચાહે કહો તકદીર પહલે બન્યા પ્રારબ્ધ ઔર પીછે બના શરીર "
"માગો ને મલે તો ભગવાનની દયા થઇ કહેવાય ન માગેને મલે તો ભગવાનની કૃપા થઇ કહેવાય "
                                                                                                                                kevlanandji

Monday, November 4, 2013

કર વિચાર તો પામ


વર્તનમાં બાળક થાઓ ,
સત્યમાં યુવાન થાઓ ,
જ્ઞાનમાં  વૃદ્ધ   થાઓ , 
                                                                      શ્રીમદ્ રાજચંદ્ર

Sunday, November 3, 2013

नूतन वर्षा अभिनंदन

नूतन वर्षा अभिनंदन 

आयुरारोग्यमेश्वर्यम् विध्या लाभः सुखन्जय |
किर्तिर्मनोरथश्चास्तु    नूतन  वर्षं   शुभं  तव || 
                            गोपाल /रचना एवं काव्य

Saturday, November 2, 2013

शुभ दीपावली


शुभ दीपावली
त्वं ज्योतिस्त्वं रवि श्चन्द्रो विद्युदग्निश्च तारका |
सर्वेषां   ज्योतिषां  ज्योतिर्दिपावल्यै नमो नमः ||

श्री हनुमान वडवानल स्तोत्र - Shri Hanuman Vadvanal Stotra

श्री हनुमान वडवानल स्तोत्र - Shri Hanuman Vadvanal Stotra
विनियोगः- ॐ अस्य श्री हनुमान् वडवानल-स्तोत्र-मन्त्रस्य श्रीरामचन्द्र ऋषिः, श्रीहनुमान् वडवानल देवता, ह्रां बीजम्, ह्रीं शक्तिं, सौं कीलकं, मम समस्त विघ्न-दोष-निवारणार्थे, सर्व-शत्रुक्षयार्थे सकल-राज-कुल-संमोहनार्थे, मम समस्त-रोग-प्रशमनार्थम् आयुरारोग्यैश्वर्याऽभिवृद्धयर्थं समस्त-पाप-क्षयार्थं श्रीसीतारामचन्द्र-प्रीत्यर्थं च हनुमद् वडवानल-स्तोत्र जपमहं करिष्ये ।

ध्यानः-
मनोजवं मारुत-तुल्य-वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं ।
वातात्मजं वानर-यूथ-मुख्यं श्रीरामदूतम् शरणं प्रपद्ये ।।
ॐ ह्रां ह्रीं ॐ नमो भगवते श्रीमहा-हनुमते प्रकट-पराक्रम सकल-दिङ्मण्डल-यशोवितान-धवलीकृत-जगत-त्रितय वज्र-देह रुद्रावतार लंकापुरीदहय उमा-अर्गल-मंत्र उदधि-बंधन दशशिरः कृतान्तक सीताश्वसन वायु-पुत्र अञ्जनी-गर्भ-सम्भूत श्रीराम-लक्ष्मणानन्दकर कपि-सैन्य-प्राकार सुग्रीव-साह्यकरण पर्वतोत्पाटन कुमार-ब्रह्मचारिन् गंभीरनाद सर्व-पाप-ग्रह-वारण-सर्व-ज्वरोच्चाटन डाकिनी-शाकिनी-विध्वंसन ॐ ह्रां ह्रीं ॐ नमो भगवते महावीर-वीराय सर्व-दुःख निवारणाय ग्रह-मण्डल सर्व-भूत-मण्डल सर्व-पिशाच-मण्डलोच्चाटन भूत-ज्वर-एकाहिक-ज्वर, द्वयाहिक-ज्वर, त्र्याहिक-ज्वर चातुर्थिक-ज्वर, संताप-ज्वर, विषम-ज्वर, ताप-ज्वर, माहेश्वर-वैष्णव-ज्वरान् छिन्दि-छिन्दि यक्ष ब्रह्म-राक्षस भूत-प्रेत-पिशाचान् उच्चाटय-उच्चाटय स्वाहा ।

ॐ ह्रां ह्रीं ॐ नमो भगवते श्रीमहा-हनुमते ॐ ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः आं हां हां हां हां ॐ सौं एहि एहि ॐ हं ॐ हं ॐ हं ॐ हं ॐ नमो भगवते श्रीमहा-हनुमते श्रवण-चक्षुर्भूतानां शाकिनी डाकिनीनां विषम-दुष्टानां सर्व-विषं हर हर आकाश-भुवनं भेदय भेदय छेदय छेदय मारय मारय शोषय शोषय मोहय मोहय ज्वालय ज्वालय प्रहारय प्रहारय शकल-मायां भेदय भेदय स्वाहा ।


ॐ ह्रां ह्रीं ॐ नमो भगवते महा-हनुमते सर्व-ग्रहोच्चाटन परबलं क्षोभय क्षोभय सकल-बंधन मोक्षणं कुर-कुरु शिरः-शूल गुल्म-शूल सर्व-शूलान्निर्मूलय निर्मूलय नागपाशानन्त-वासुकि-तक्षक-कर्कोटकालियान् यक्ष-कुल-जगत-रात्रिञ्चर-दिवाचर-सर्पान्निर्विषं कुरु-कुरु स्वाहा ।

ॐ ह्रां ह्रीं ॐ नमो भगवते महा-हनुमते राजभय चोरभय पर-मन्त्र-पर-यन्त्र-पर-तन्त्र पर-विद्याश्छेदय छेदय सर्व-शत्रून्नासय नाशय असाध्यं साधय साधय हुं फट् स्वाहा ।

।। इति विभीषणकृतं हनुमद् वडवानल स्तोत्रं ।।

English Script of Shri Hanumaan Vadavaanala Stotram

Shri Hanumaan Vadavaanala Stotram
Shri Ganeshaaya Namaaha
Om asya Shri Hanuman Vadavaanala stotra mantrasya
ShriRaamachandra Rushihi Shri Vadavaanal Hanuman devataa
mama samasta roga prashamanaartham sitaaraamachandra prityartham
hanumaan vadavaanal stotra japamaham karishye II 1II
om rhaam rhim om namo bhagwate shri mahaahanumate prakat praakrama
sakal digmandal yashovitaana dhavalikruta jagatritaya vajradeha
rudraavataara lankaapurii dahana umaaamal mantra udadhibandhana
dashashiraha krutaantaka siitashvashana vaayuputra anjanii garbhasambhuta
Shriraam laxmaNaanandakara kapisainya praakaara sugriivasaahya
raNapartotpaaTana kumara brahmachaarin gabhiiranaada
sarva paapagrahavaaraNa sarjvarochchaaTana daakiniividhvansana II 2 II
Om rhaam rhim om namo bhagwate mahaaviiraviiraaya sarvadukha nivaaraNaaya
Grahamandala sarvapishaachamandalochchaaTana
Bhootajvara ekaahikajvara dwayahikajvara trayaahikajvara
chaaturThikajvara santaapajvara vishamajvara taapajvara
maaheshvara vaishNavajvaraan chindhi chindhi chindhi yaksha brahmaraakshasa
bhoota preta pishaachaan uchchaataya uchchaataya II 3 II
Om rhaam rhim om namo bhagwate shrii mahaahanumate II 4 II
Om rhaam rhim rhum rhaim rhaha aam haam haam haam aaoum soum ehi ehi
Om ham om ham om ham om ham II 5 II
Om namo bhagwate shriimahaahanumate shravaNa chakshubhootaanaam
Shaakini daakiniinaam vishamadushTaanaam sarvisham hara hara II 6 II
aakaashabhuvan bhedaya bhedaya chedaya chedaya maaraya maaraya
shoShaya shoShaya mohaya mohaya jvaalaya jvaalaya
prahaaraya prahaaraya sakala maayaam bhedaya bhedaya II 7 II

Om rhaam rhim om namo bhagwate shrii mahaahanumate
Sarva grahochchaaTana parabalam kshobhaya kshobhaya
Sakala bandhana mokshaNam kuru kuru II 8 II
shirahashula gulmashula sarva shoolaannirmoolaya
naagapaashaanantavaasukitakshaka karkoTaka kaaliyaan
Yakshakula jalagata bilagata raatrinchara divaachara sarvaannirviSham kurukuru swaahaa II 9 II
Raajabhaya chorabhaya paramantra parayantra paratantra paravidyaashchedaya chedaya II 10 II
Swamantra swayantra swatantra swavidyaha prakataya prakataya II 11 II
sarvaariShTaannaashaya naashaya II 12 II
sarvashatroonnaashaya naashaya II 13 II
asaadhyam saadhaya saadhaya II 14 II
hum faT swaahaa
II iti bibhiShaNa Krutam hanumat vadavaanala sotram sampoorNam II 

Friday, November 1, 2013

શ્રીમદ્ રાજચંદ્ર


અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?
ક્યારે  થઈશું  બહ્યાંતર  નિર્ગ્રંથ  જો ?
સર્વ  સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને ?
વિચરશું કવ મહત્પુરુષને  પંથ જો ?                              

                                                                                શ્રીમદ્ રાજચંદ્ર

Thursday, October 31, 2013

धनसम्पत्ति कि प्राप्ति के लिये

धनसम्पत्ति कि प्राप्ति के लिये
ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये मह्यं प्रसीद प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः |

Wednesday, October 30, 2013

ભૂમી નો મહિમા


કાશી જ્ઞાન ભૂમિ છે 
અયોધ્યા વૈરાગ્ય ભૂમિ 
વૃંદાવન પ્રેમ ભૂમિ છે

સુવાક્ય


પાપ નો નાશ ભોગવવા થી જ થાય છે  
ગતં  ન શોચ્યમ

ઓન ધ બીટ્સ

ઓન ધ બીટ્સ 
"બહાર થી જ ફક્ત ઝગમગાટ લાગે છે 
                  ને ભીતરે તો સદી જુનો કાટ લાગે છે "
                   (એસ.એસ.રાહી )"ankit trivedi gujaratsamachar satdal purti "

તથ્ય

સંબધોમાં પ્રશ્નો સાથી ઓનો મત અલગ હોવાને કારણે નથી થતાં પરંતુ સાથીઓ જયારે એકબીજાનો મત સમજવા નથી માંગતા અથવા પોતાનો મત થોપવા માંગે ત્યારે થાય છે 
         (ગુજરાત સમાચાર શતદલ પૂર્તિ )

Tuesday, October 29, 2013

સુવિચાર

ભક્તિ માં હંમેશાં લોભ રાખો અને  ભોગ માં હંમેશા સંતોષ રાખો 

Monday, October 28, 2013

આચાર્ય નો ઉપદેશ

આચાર્ય નો ઉપદેશ

सत्यं वद । સત્ય બોલો 
धर्म चर | ધર્મ નું આચરણ કરો 
स्वाध्यायान्भा प्रमद: | નિત્ય અધ્યયન કરવાનું હોય તેમાં , નિત્ય વિદ્યા ભણવામાં પ્રમાદ ન કરો
मातृदेवो भव | માતા ને દેવ સમાન ગણી ને વર્તો
पितृदेवो भव । પિતાને દેવ સમાન ગણી ને ચાલો
आचार्यदेवो भव । આચાર્ય ને - ગુરુને દેવ સમાન ગણી તેમનો આદર કરો - તેમની આજ્ઞા માનો
अतिथिदेवो भव । ઘેર આવી ચડેલા કોઈ પણ મનુષ્યનો દેવ ની જેમ આદર - સત્કાર કરો 
यानि अनवद्यानि कर्माणि तानि सेवितव्यानि | नो इतराणि |
જે કર્મો નિર્દોષ હોય,નિષ્પાપ હોય,સર્વને માટે હિતકર હોય,તેવાં કર્મો કરવાં જોઈએ,એથી વિરુદ્ધ નાં કર્મો ન કરવાં જોઈએ। ....

ભજન

તારો લોટો ને મારી થાળી (2)
હેજી એવી જીવન માં થઇ છે મારા મારી (2)
                       તારો લોટો ને મારી થાળી।.............
નાના મટી તમને મોટા બનાવ્યા 
ભણાવી ગણાવી તમને સાહેબ બનાવ્યા 
હેજી એને બઈરી મળી છે કજીયાળી (2)
                      તારો લોટો ને મારી થાળી। ..............
નાના હતા ત્યારે સૌનું કહ્યું માનતા 
પરણ્યા પછી માં બાપ ને મારતા 
હેજી એવી કળિયુગ ની છે બલિહારી (2)
                     તારો લોટો ને મારી થાળી। ................
નાના હતા ત્યારે સેવા માહી લાગતા 
પરણ્યા પછી તેઓ સૌને દુભાવતા 
હેજી એતો પૈસા ની લીલા છે ન્યારી (2)
                     તારો લોટો ને મારી થાળી। .............
જલ્દી જે સમજ્યા તેના ઝઘડાં છે જુઠા 
સમજ્યા નથી તેને લાગે છે મીઠડાં 
હેજી એને જીન્દગી લાગે છે અંતે ખારી (2)
                    તારો લોટો ને મારી થાળી। ...........

Friday, October 25, 2013

चाणक्य नीति


अधमा धनमिछन्ति धनं मानं च मध्यमा :|
उत्तमा मानमिछन्ति मानो हि महतां धनं ||
अजीर्णे भेषजं वारि जीर्णे वारि बलप्रदम् |
भोजने चामृतं वारि भोजनान्ते विष प्रदम् ||
असन्तुष्टा द्विजा नष्टा: सन्तुष्टाश्च महिमृत:|
सलज्जा गणिका नष्टा निर्लज्जाश्च कुलांगना :||

Thursday, October 24, 2013

સમજણ

સુતેલા ને સંસાર મળે છે અને જાગેલા ને ભગવાન મળે છે 
                                (ડોંગરે મહારાજ ) 

Wednesday, October 23, 2013

गृहस्थोचित शिष्टाचार

अहिंसा सत्यवचनं सर्वभूतानुकम्पनम् | शमो दानं यथा शक्ति  गार्हस्थ्यो धर्म उत्तम:||
                          शुश्रुषन्ते ये पितरं मातरं च गृहाश्रमे ||
भर्तारं चॆव या नारी अग्निहोत्रं च ये द्विजा: | तेषु तेषु च प्रीणन्ति देवा इन्द्र पुरोगमा : ||
                         पितर: पितृलोकस्था: स्वधर्मेण स रज्यते |
यथा मातरमाश्रित्य सर्वे जीवन्ति जन्तव: | तथा गृहाश्रमं प्राप्य सर्वे जीवन्ति चाश्रमा:||
(भगवान महेश्वर पार्वतीजी से बोले ---देवी !)किसी भी जीव की हिंसा न करना , सत्य बोलना , सब प्राणियोंपर दया करना , मन और इन्द्रियोंपर काबू रखना तथा अपनी शक्ति के अनुसार दान देना गृहस्थ - आश्रम का उत्तम धर्म है । जो लोग गृहस्थाश्रम मे रहकर माता - पिता की सेवा करते है , जो नारी पति की सेवा करती है तथा जो ब्राह्मण नित्य अग्निहोत्र - कर्म करते है , उन सब पर इन्द्र आदि देवता , पितृलोक निवासी पितर प्रसन्न होते है एवं वह पुरुष अपने धर्म से आनन्दित होता है । जैसे सभी जीव माता का सहारा लेकर जीवन धारण करते है , उसी प्रकार सभी आश्रम गृहस्थ - आश्रम का आश्रय लेकर ही जीवन - यापन करते है । {महा० अनु०, अ० १४१ }

Monday, October 21, 2013

જય નિત્યાનંદ


હું અને જીગ્નેશ નવરાત્રી માં કાનનગઢ ગયા હતા તેના ફોટો






























Wednesday, September 18, 2013

पितृ पक्ष में श्राद्ध की महिमा

पितृ पक्ष में श्राद्ध की महिमा 
आयु: पुत्रान् यश: स्वर्ग कीर्ति पुष्टि बलं श्रियम् |
पशुन् सोख्यं धनं धान्यं प्राप्नुयात् पितृ पुजनात् ||
तथा 
आयु  प्रजां  धनं  वितं  स्वर्ग  मोक्षं  सुखानि च |
प्रयच्छन्ति तथा राज्यं प्रीता नृणां पितामहा :||
धर्मशास्त्रो में कहा गया हे कि पितरों को पिण्डदान करनेवाला गृहस्थ दीर्घायु , पुत्र - पौत्रादी , यश , स्वर्ग , पुष्टि , बल , लक्ष्मी , पशु , सुख - साधन तथा धन - धान्यादि की प्राप्ति करता है । यही नहीं पितरो की कृपा से ही उसे सब प्रकार की समृद्धी सोभाग्य राज्य तथा मोक्ष की प्राप्ति होती हे भाद्रपद कृष्ण पक्ष (आश्विन कृष्ण पक्ष ) पितृ पक्ष में पितरो को आशा लगी रहती हे की हमारे पुत्र - पौत्रादी हमें पिण्ड दान तथा तिलांन्जली प्रदान कर संतुष्ट करेंगे । यही आशा लेकर वे पितृलोक से पृथ्वी लोक पर आते हे पितृ पक्ष पितरो के लिये पर्व का समय हे अत एव इस पक्ष में श्राद्ध किया जाता हे १९ /९ /२०१३ से ४/१०/२०१३ तक 







Monday, September 16, 2013

પિતૃ વંદના

પિતૃ વંદના 
પુરાણો માં પણ પદ્મ પુરાણ નું વિશિષ્ટ સ્થાન છે ભગવાન વેદ વ્યાસ પદ્મ પુરાણ માં પિતૃ વંદના કરતાં કહે છે 
पिता धर्म: पिता स्वर्ग: पिता हि परमं तप: |
पितरि प्रीति मापन्ने प्रीयन्ते  सर्व देवता : ||
                              (पद्म पु सु ख 47/9)
પિતા ધર્મ છે , પિતા સ્વર્ગ છે અને પિતા જ સર્વોત્કૃષ્ટ તપસ્યા છે જેની સેવા અને સદગુણો થી દેવતા પણ પ્રિય રહે  છે