Search This Blog

Monday, January 14, 2013

બી વી ચૌહાણ

દવા ઓ થી રાહત છે , રોગ નાશ નહિ 
ભોજન થી વજન વધે છે , શક્તિ નહિ .
ધન સામાન ખરીદવાનું સાધન છે, સુખ નું નહિ 
પુસ્તકો માં માહિતી છે , જ્ઞાન નહિ 
સંબધી ઓ પ્રત્યે કર્તવ્ય છે , અપનત્વ નહિ 
ભગવાન શક્તિ , આનંદ અને પ્રેમ નો ભંડાર છે 
બી વી ચૌહાણ