Search This Blog

Wednesday, November 20, 2013

ઉચ્ચ જીવન


રામકૃષ્ણ પરમહંસ ના ગુરુ તોતાપૂરી કહેતા હતા: 'લોટો માંજતા રહેજો , નહિ તો કટાઈ જશે. ' મતલબ કે પ્રભુ પરાયણ જીવન રાખવા માગનારે દેહ અને મન હંમેશાં પવિત્ર રાખવાં જોઈએ।
પરંતુ ચોવીસ કલાક એ પવિત્ર રહે કેમ ? સાહિત્ય,સંગીત,અને કલા પર પ્રેમ કેળવવાથી આપણો મનરૂપી લોટો ચોખ્ખો રહેશે અને અંત:કરણ માં સોંદર્ય ગ્રહણ કરવાની શક્તિ ખીલશે।

No comments:

Post a Comment