Search This Blog

Wednesday, October 30, 2013

ભૂમી નો મહિમા


કાશી જ્ઞાન ભૂમિ છે 
અયોધ્યા વૈરાગ્ય ભૂમિ 
વૃંદાવન પ્રેમ ભૂમિ છે

સુવાક્ય


પાપ નો નાશ ભોગવવા થી જ થાય છે  
ગતં  ન શોચ્યમ

ઓન ધ બીટ્સ

ઓન ધ બીટ્સ 
"બહાર થી જ ફક્ત ઝગમગાટ લાગે છે 
                  ને ભીતરે તો સદી જુનો કાટ લાગે છે "
                   (એસ.એસ.રાહી )"ankit trivedi gujaratsamachar satdal purti "

તથ્ય

સંબધોમાં પ્રશ્નો સાથી ઓનો મત અલગ હોવાને કારણે નથી થતાં પરંતુ સાથીઓ જયારે એકબીજાનો મત સમજવા નથી માંગતા અથવા પોતાનો મત થોપવા માંગે ત્યારે થાય છે 
         (ગુજરાત સમાચાર શતદલ પૂર્તિ )