Search This Blog

Friday, December 6, 2013

ભર્તુહરિ

भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालद्भयं
माने दैन्यभयं बले रिपुभयं रूपे जराया भयम् |
शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्ताद्भयं
सर्व वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयम् ||
'ભોગોમાં રોગ ઇત્યાદિનો,કુળ માં પતનનો ,  ધનમાં રાજા (સરકાર)નો,માનમાં દીનતાનો , શક્તિમાં દુશ્મનનો, રૂપમાં ઘડપણનો,શાસ્ત્રમાં વાદ-વિવાદનો,ગુણમાં દુર્જનનો અને શરીરમાં મૃત્યુનો ભય હંમેશા હોય જ છે.આ પૃથ્વી પર મનુષ્યો માટે બધી વસ્તુઓ ભયયુકત છે. એક વૈરાગ્ય જ એવો છે.જે હંમેશા ભયરહિત છે!"