Search This Blog

Monday, November 25, 2013

કોણ સુખે જીવે છે?

स्वात्म्यसेवी जितक्रोधो नित्यं चापि जितेन्द्रिय:
जीर्णभोजी मित स्वप्न:सुखं जीवत्य नामय: 
                                                      (सुश्रुत )
જે પોતાના આત્મામાં જ પ્રીતીવાળો છે,જેણે ક્રોધને જીત્યો છે,ઇન્દ્રિયો જીતી છે,જે ઓછું -માપ-સર ખાય છે,ઓછું ઊંઘવાવાળો છે,તે રોગ વિના સુખથી જીવે છે,