Search This Blog

Wednesday, November 27, 2013

ત્રણ ચાવીઓ

हरिं हरीतकी  चैव  गायत्रीं   च    दिने     दिने 
मोक्षारोग्यतप:कामी चिन्तयेद् भक्षयेत् जपेत्
મોક્ષ,આરોગ્ય અને તપની ઈચ્છાવાળાએ દરરોજ (અનુક્રમે) હરીનું ચિંતન કરવું, હરડેનું સેવન કરવું અને ગાયત્રીનો જપ કરવો  

No comments:

Post a Comment