Search This Blog

Monday, October 28, 2013

આચાર્ય નો ઉપદેશ

આચાર્ય નો ઉપદેશ

सत्यं वद । સત્ય બોલો 
धर्म चर | ધર્મ નું આચરણ કરો 
स्वाध्यायान्भा प्रमद: | નિત્ય અધ્યયન કરવાનું હોય તેમાં , નિત્ય વિદ્યા ભણવામાં પ્રમાદ ન કરો
मातृदेवो भव | માતા ને દેવ સમાન ગણી ને વર્તો
पितृदेवो भव । પિતાને દેવ સમાન ગણી ને ચાલો
आचार्यदेवो भव । આચાર્ય ને - ગુરુને દેવ સમાન ગણી તેમનો આદર કરો - તેમની આજ્ઞા માનો
अतिथिदेवो भव । ઘેર આવી ચડેલા કોઈ પણ મનુષ્યનો દેવ ની જેમ આદર - સત્કાર કરો 
यानि अनवद्यानि कर्माणि तानि सेवितव्यानि | नो इतराणि |
જે કર્મો નિર્દોષ હોય,નિષ્પાપ હોય,સર્વને માટે હિતકર હોય,તેવાં કર્મો કરવાં જોઈએ,એથી વિરુદ્ધ નાં કર્મો ન કરવાં જોઈએ। ....

No comments:

Post a Comment