Search This Blog

Friday, September 30, 2011

गायत्री कवच

                                     
प्रथम निम्नलिखित वाक्य पढ़कर गायत्री -कवच का विनियोग करे -----
ॐ अस्य श्री गायत्रीकवचस्य ब्रह्मा ऋषि र्गायत्री छंदों गायत्री देवता ॐ भू: बीजम भुव: शक्ति: स्व: कीलकम गायत्रीप्रीत्यर्थे जपे विनियोग : |
निम्नलिखित श्लोको से गायत्री माताका ध्यान करे 
                  पञ्च वक्त्राम दश भुजाम सूर्यकोटि समप्रभाम |
                 सावित्रीम ब्रहम वरदां चन्द्र कोटि सुशीतलाम ||
                  त्रिनेत्राम सितवक्त्राम च मुक्ताहार विराजिताम |
                  वरा भयांकुशकशा      हेमपात्राक्ष मालिकाम    ||
                  शंखचक्राब्ज युगलं कराभ्याम दधतिम वराम  |
                  सितपंकज संस्थाम च हंसारुढाम सुखस्मिताम ||
                 ध्यात्वेवं मानसाम्भोजे गायत्री कवचम जपेत   |
तदन्तर गायत्री कवच का पाठ करे --
                                    ॐ ब्रहमो वाच
विश्वामित्र ! महा प्राज्ञं ! गायत्री कवचम श्रुणु |
यस्य विज्ञानमात्रेण त्रेलोक्यम वशयेत क्षणात ||
सावित्री में शिर: पातु शिखायाम    मृतेश्वरी  |
ललाटं ब्रहम देवत्या भ्रुवों में पातु वैष्णवी  || 
कर्णों में पातु रुद्राणी सूर्या सावित्रिकाम्बिके |
गायत्री वदनं पातु     शारदा    दशनच्छदो  ||
द्विजान यज्ञप्रिया पातु रसनायां सरस्वती |
सांख्यायनी नासिकाम में कपोलो चंद्रहासिनी ||
चिबुकं वेदगर्भा च कण्ठं   पात्वघनाशिनी  |
स्तनों में पातु इद्राणी ह्रदयं    ब्रहमवादिनी ||
उदरं विश्वभोक्त्री च नाभो पातु सुर प्रिया  |
जघनं नारसिंही  च पृष्ठं    ब्रहमांडधारीणी ||
पार्स्वो में पातु पद्माक्षी गुह्यम गोगोप्त्रीकावतु |
उवोरोकार रूपा च जान्वो: संध्यात्मिका वतु ||
जघ्यो: पातु अक्षोभ्या गुल्फ्योर्ब्रहम शीर्षका |
सूर्या पदद्वयं   पातु  चन्द्रा  पादागुलीषु  च  ||
सर्वांग वेदजननी  पातु में सर्वदा नघा    |
इत्येतत कवचं ब्रहमन गायत्र्या: सर्व पावनम |
पुण्यं पवित्रं    पापघ्नं     सर्वरोगनिवारणं ||
त्रिसंध्यं यः पठे द्विद्वान सर्वान कामानवाप्नुयात |
सर्व शास्त्रार्थतत्वज्ञं: स भवे  द्वे  दवित्तम: ||
सर्वयज्ञफलं प्राप्य ब्रह्मान्ते समवाप्नुयात |
प्राप्नोति जप मात्रेण पुरुषार्था श्चतुर्विधान ||
 || श्री विश्वामित्र संहितोक्तं गायत्री कवचं सम्पूर्णं ||

Tuesday, September 27, 2011

गायत्री शाप विमोचन

गायत्री शाप विमोचन 
                                    
ब्रह्मा , वसिष्ठ , विश्वामित्र  और शुक्र के द्वारा गायत्री -मंत्र शप्त हे | अत: शाप -निवृति के लिए  विमोचन करना चाहिए |
(१)ब्रहम -शाप विमोचन -- ॐ वेदान्त नाथाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रहम प्रचोदयात | ॐ देवी !गायत्री ! त्वं ब्रहमशापद्विमुकता भव |
(२)  वसिष्ठ - शाप विमोचन -- ॐ देवी  ! गायत्री ! त्वं वसिष्ट शापद्विमुकता भव |
(३) विश्वामित्र - शाप विमोचन -- ॐ देवी ! गायत्री ! त्वं विश्वामित्र शापद्विमुकता भव |
(४)शुक्र - शाप विमोचन -- ॐ देवी ! गायत्री ! त्वं शुक्र शापद्विमुकता भव |
पार्थना -
ॐ अहो देवी महादेवी संध्ये विद्ये सरस्वती !
अजरे अमरे चैव ब्रहमयोनिर्नमोस्तुते ||
ॐ देवी गायत्री त्वं ब्रहम शापद्विमुकता भव ,वसिष्ट शापद्विमुकता भव ,विश्वामित्र शापद्विमुकता भव , शुक्र शापद्विमुकता भव |             













Thursday, September 22, 2011

શ્રાદ્ધ માં પિતૃઓની શ્રાદ્ધવિધિ કોણ કરી શકે?

શ્રાદ્ધમાં શુભ કાર્યો થઈ શકે! શ્રાદ્ધ અશુભ ત્યારે હોય જ્યારે...?
    આ આસાન વિધિથી કરો શ્રાદ્ધ, પિતૃઓ તૃપ્ત થશે
    શ્રાદ્ધ પક્ષ: જાણો કઇ તિથિ પર કયા પિતૃઓનું શ્રાદ્ધ કરવું

- હિંદુ ધર્મમાં શ્રાદ્ધ પક્ષનું ઘણું મહત્વ છે. આ સમય પોતાનાં પિતૃઓને તૃપ્ત કરી તેમનાં આશીર્વાદ અને કૃપા મેળવવાનો હોય છે.

- શ્રાદ્ધ કોણે કરવું જોઇએ આ અંગે શાસ્ત્રોમાં લખ્યું છે કે પિતૃઓનાં શ્રાદ્ધ માટે અને પિંડદાન સંસ્કાર માટે પુત્રને જ પ્રથમ હક આપવામાં આવ્યો છે.

એવાં ઘણાં લોકો હોય છે જેમને પુત્ર હોતાં નથી, કાં તો કોઇને એક કરતાં વધારે પુત્ર હોય અથવા ઘણાં લોકોનાં કુંટુંબમાં કોઇ પિતૃપક્ષ તરફથી કોઇ સભ્ય ના હોય કે જે શ્રાદ્ધવિધિ કરી શકે.
આવામાં શ્રાદ્ઘ કોણે કરવું જોઇએ એ પ્રશ્ન વિશેની જાણકારી અહીં આપેલ છે.


-પૂત્ર ન હોય ત્યારે પત્ની શ્રાદ્ધ કરી શકે છે.

- એકથી વધારે પૂત્ર હોય ત્યારે સૌથી મોટા પૂત્ર શ્રાદ્ધ કરે છે.

- પત્ની ન હોય ત્યારે સગો ભાઇ અને તે ન હોય તો સંપિંડોએ શ્રાદ્ધ કરવું જોઇએ.

- પૂત્રીનો પતિ અને પૂત્રીનો પૂત્ર પણ શ્રાદ્ધનો અધિકારી છે.

- પૂત્ર ન હોય ત્યારે પૌત્ર અથવા પ્રપૌત્ર પણ શ્રાદ્ધ કરી શકે છે.

- પત્ની ત્યારે શ્રાદ્ધ કરી શકે છે. જ્યારે કોઇ પૂત્ર કે પૌત્ર કે પ્રપૌત્ર ના હોય.

- પૂત્ર, પૌત્ર અથવા પૂત્રીનો પૂત્ર ન હોય ત્યારે ભત્રીજો શ્રાદ્ધ કરી શકે છે.

- દત્તક લેવામાં આવેલો પૂત્ર પણ શ્રાદ્ધનો અધિકારી છે.