Search This Blog

Wednesday, July 11, 2012

સમર્થ વિચાર (પૂ શ્રી ચંદ્રશેખરપંડિત જીમહારાજ )

વ્યકિત ના સુખ નો વિચાર એ સ્વાર્થ ,રાષ્ટ્ર ની સુખ -સમૃદ્ધિ નો વિચાર અને તેથી પણ વિશેષ વિશ્વ ના હિત નો વિચાર તેનું નામ નિસ્વાર્થ અને આત્મકલ્યાણ નો વિચાર તેનું નામ પરમાર્થ