Search This Blog

Friday, November 29, 2013

બુદ્ધિ ની બાબત માં

ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય;
ચાર ચાર ગાઉ ચાલતાં,લાંબો પંથ કપાય  .
પોપટ પણ અભ્યાસથી, શીખે બોલતાં બોલ;
કાયર થઇ આળસ કરે,તે નર ખરને તોલ   . 

No comments:

Post a Comment