Search This Blog

Saturday, January 5, 2013

અખો

ઝીણી માયા ને છાની છરી મીઠી લાગે ત્યારે મારે ખરી 
વળગી પછી અળગી નવ થાય જ્ઞાની માણસ ને અંદર થી ખાય 
વળી જો કોઈ ને જ્ઞાન ઊપજે તો મીઠી થઇ ને ભેળી ભજે 
અખા જે હોય ત્યજવા જોગ માયા તેનો જ કરાવે ભોગ