Search This Blog

Tuesday, December 11, 2012

हिमालयं समारभ्येत यावद् इन्दु सरोवरम् |
तंदेव  निर्मित्तं   देशं   हिन्दुस्थानं  प्रचक्षते  || 

Monday, December 10, 2012

જીતવા માટે કોઈ ચીજ હોય તો પ્રેમ 
પીવા માટે કોઈ ચીજ હોય તો ક્રોધ 
ખાવા માટે કોઈ ચીજ હોય તો ગમ 
દેવા માટે કોઈ ચીજ હોય તો દાન 
દેખાડવા માટે કોઈ ચીજ હોય તો દયા 
લેવા માટે કોઈ ચીજ હોય તો જ્ઞાન 
કહેવા માટે કોઈ ચીજ હોય તો સત્ય 
રાખવા માટે કોઈ ચીજ હોય તો ઈજ્જત 
ફેક્વાં માટે કોઈ ચીજ હોય તો ઈર્ષા 
મુકવા માટે કોઈ ચીજ હોય તો મોહ 
જગત જયારે જયારે મને નડતું રહે છે ત્યારે ત્યારે મને મારા માં કંઈક  જડતું રહે છે 

Sunday, December 9, 2012

पुण्य की आश क्या करे जो पाप को पाप नहीं कहेते ।
अरे ! वे पडोसी को चाचा क्या कहेंगे जो बाप को बाप नहीं कहेते ।।

Saturday, December 8, 2012

सुविचार

તમે કોઈ વસ્તુ નું દાન કરો તો પુણ્ય થાય પણ ત્રણ વસ્તુ નું દાન કરે તે નરક માં જાય છે 
यतीनां कांचनं  दत्वा तांबुलं ब्रह्मचारीणाम् |
स्तेनानां अभयं दत्वा सदाता नरकं व्रजेत् || 
સંન્યાસી  ને જે સોનાનું દાન કરે . બ્રહ્મચારી ને પાન  અને ચોરો ને અભયદાન  આપનારા આ  ત્રણ દાતા હોવા છતાં નરક માં જાય છે .

Wednesday, December 5, 2012

SUVICHAR

લાઈન  કરો CLEAR જીવન માં  NO FEARભગવાન તમારી NEAR તમે ભગવાન નાDEAR  તમે કહેવાઓ CLEVER  ભલે ને તમે હો  DRIVER 

Tuesday, November 27, 2012

શક્રાદય સ્તુતિ



'ॐ' ऋषिरुवाच॥१॥

शक्रादय: सुरगणा निहतेऽतिवीर्ये
तस्मिन्दुरात्मनि सुरारिबले च देव्या।
तां तुष्टुवु: प्रणतिनम्रशिरोधरांसा
वाग्भि: प्रहर्षपुलकोद्‌गमचारुदेहा:॥२॥

देव्या यया ततमिदं जगदात्मशक्त्या
निश्‍शेषदेवगणशक्तिसमूहमूर्त्या।
तामम्बिकामखिलदेवमहर्षिपूज्यां
भक्त्या नता: स्म विदधातु शुभानि सा न:॥३॥

यस्या: प्रभावमतुलं भगवाननन्तो
ब्रह्मा हरश्‍च न हि वक्तुमलं बलं च।
सा चण्डिकाखिलजगत्परिपालनाय
नाशाय चाशुभभयस्य मतिं करोतु॥४॥

या श्री. स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मी:
पापात्मनां कृतधियां ह्रदयेषु बुद्धि:।
श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा
तां त्वां नता: स्म परिपालय देवि विश्‍वम्॥५॥

किं वर्णयाम तव रूपमचिन्त्यमेतत्
किं चातिवीर्यमसुरक्षयकारि भूरि।
किं चाहवेषु चरितानि तवाद्‌भुतानि
सर्वेषु देव्यसुरदेवगणादिकेषु॥६॥

हेतु: समस्तजगतां त्रिगुणापि दोषैर्न
ज्ञायसे हरिहरादिभिरप्यपारा।
सर्वाश्रयाखिलमिदं जगदंशभूत-
मव्याकृता हि परमा प्रकृतिस्त्वमाद्या॥७॥

यस्या: समस्तसुरत समुदीरणेन
तृप्तिं प्रयाति सकलेषु मखेषु देवि।
स्वाहासि वै पितृगणस्य च तृप्तिहेतु-
रुच्चार्यसे त्वमत एव जनै: स्वधा च॥८॥

या मुक्तिहेतुरविचिन्त्यमहाव्रता त्व-
मभ्यस्यसे सुनियतेन्द्रियतत्त्वसारै:।
मोक्षार्थिभिर्मुनिभिरस्तसमस्तदोषै-
र्विर्द्यासि सा भगवती परमा हि देवी॥९॥

शब्दात्मिका सुविमलर्ग्यजुषां निधान-
मुद्‌गीथरम्यपदपाठवतां च साम्नाम्।
देवी त्रयी भगवती भवभावनाय
वार्त्ता च सर्वजगतां परमार्तिहन्त्री॥१०॥

मेधासि देवि विदिताखिलशास्त्रसारा
दुर्गासि दुर्गभवसागरनौरसङ्‌गा।
श्री: कैटभारिह्रदयैककृताधिवासा
गौरी त्वमेव शशिमौलिकृतप्रतिष्ठा॥११॥

ईषत्सहासममलं परिपूर्णचन्द्र-
बिम्बानुकारि कनकोत्तमकान्तिकान्तम्।
अत्यद्‌भुतं प्रह्रतमत्तरुषा तथापि
वक्त्रं विलोक्य सहसा महिषासुरेण॥१२॥

दृष्ट्‌वा तु देवि कुपितं भ्रुकुटीकराल-
मुद्यच्छशाङ्‌कसदृशच्छवि यन्न सद्य:।
प्राणान्मुमोच महिषस्तदतीव चित्रं
कैर्जीव्यते हि कुपितान्तकदर्शनेन॥१३॥

देवि प्रसीद परमा भवती भवाय
सद्यो विनाशयसि कोपवती कुलानि।
विज्ञातमेतदधुनैव यदस्तमेत-
न्नीतं बलं सुविपुलं महिषासुरस्य॥१४॥

ते सम्मता जनपदेषु धनानि तेषां
तेषां यशांसि न च सीदति धर्मवर्ग:।
धन्यास्त एव निभृतात्मजभृत्यदारा
येषां सदाभ्युदयदा भवती प्रसन्ना॥१५॥

धर्म्याणि देवी सकलानि सदैव कर्मा-
ण्यत्यादृत: प्रतिदिनं सुकृती करोति।
स्वर्गं प्रयाति च ततो भवतीप्रसादा-
ल्लोकत्रयेऽपि फलदा ननु देवि तेन॥१६॥

दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तो:
स्वस्थै: स्मृता मतिमतीव शुभां ददासि।
दारिद्र्यदु:खभयहारिणि का त्वदन्या
सर्वोपकारकरणाय सदाऽऽद्रिचित्ता॥१७॥

एभिर्हतैर्जगदुपैति सुखं तथैते
कुर्वन्तु नाम नरकाय चिराय पापम्।
संग्राममृत्युमधिगम्य दिवं प्रयान्तु
मत्वेति नूनमहितान् विनिहंसि देवी॥१८॥

दृष्ट्‌वैव किं न भवती प्रकरोति भस्म
सर्वासुरानरिषु यत्प्रहिणोषि शस्त्रम्।
लोकान् प्रयान्तु रिपवोऽपि हि शस्त्रपूता
इत्थं मतिर्भवति तेष्वपि तेऽतिसाध्वी॥१९॥

खड्‌गप्रभानिकरविस्फुरणैस्तथोग्रै:
शूलाग्रकान्तिनिवहेन दृशोऽसुराणाम्।
यन्नागता विलयमंशुमदिन्दुखण्ड-
योग्याननं तव विलोकयतां तदेतत्॥२०॥

दुर्वृत्तवृत्तशमनं तव देवि शीलं
रूपं तथैतदविचिन्त्यमतुल्यमन्यै:।
वीर्यं च हन्तृ ह्रतदेवपराक्रमाणां
वैरिष्वपि प्रकटितैव दया त्वयेत्थम्॥२१॥

केनोपमा भवतु तेऽस्य पराक्रमस्य
रूपं च शत्रुभयकार्यतिहारि कुत्र।
चित्ते कृपा समरनिष्ठुरता च दृष्टा
त्वय्येव देवि वरदे भुवनत्रयेऽपि॥२२॥

त्रैलोक्यमेतदखिलं रिपुनाशनेन
त्रातं त्वया समरमूर्धनि तेऽपि हत्वा।
नीता दिंवं रिपुगणा भयमप्यपास्त-
मस्माकमुन्मद्सुरारिभवं नमस्ते॥२३॥

शूलेन पाहि नो देवि पाहि खड्‌गेन चाम्बिके।
घण्टास्वनेन: पाहि चापज्यानि:स्वनेन च॥२४॥
प्राच्यां रक्ष प्रतीच्यां च चण्डिके रक्ष दक्षिणे।
भ्रामणेनात्मशूलस्य उत्तरस्यां तथेश्वरि॥२५॥

सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति ते।
यानि चात्यर्थघोराणि तै रक्षास्मांस्तथा भुवम्॥२६॥

खड्‌गशूलगदादीनि यानि चास्त्राणी तेऽम्बिके।
करपल्लवसङ्‌गीनि तैरस्मान् रक्ष सर्वत:॥२७॥

ऋषिरुवाच॥२८॥


एवं स्तुता सुरैर्दिव्यै: कुसुमैर्नन्दनोदऽऽभवै:।
अर्चिता जगतां धात्री तथा गन्धानुलेपनै:॥२९॥

भक्त्या समस्तैस्त्रिदशैर्दिव्यैर्धूपैस्तु धूपिता।
प्राह प्रसादसुमुखी समस्तान् प्रणतान् सुरान्॥३०॥

देव्युवाच॥३१॥

व्रियतां त्रिदशा: सर्वे यदस्मत्तोऽभिवाच्छितम्॥३२॥

देवा ऊचु:॥३३॥

भगवत्या कृतं सर्वं न किंचिदविशष्यते॥३४॥
यदयं निहत: शत्रुरस्माकं महिषासुर:।

यदि चापि वरो देयस्त्वयास्माकं महेश्‍वरि॥३५॥
संस्मृता संस्मृता त्वं नो हिंसेथा: परमापद:।

यश्‍च मर्त्य: स्तवैरेभिस्त्वां स्तोष्यत्यमलानने॥३६॥
तस्य वित्तर्द्धिविभवैर्धनदारादिसम्पदाम्।

वृद्धयेऽस्मत्प्रसन्ना त्वं भवेथा: सर्वदाम्बिके॥३७॥

ऋषिरुवाच॥३८॥

इति प्रसादिता देवैर्जगतोऽर्थे तथाऽऽत्मन:।
तथेत्युक्त्वा भद्रकाली बभूवान्तर्हिता नृप॥३९॥

इत्येतत्कथितं भूप सम्भूता सा यथा पुरा।
देवी देवशरीरेभ्यो जगत्त्रयहितैषिणी॥४०॥

पुनश्‍च गौरीदेहात्सा समुद्‌भूता यथाभवत्।
वधाय दुष्टदैत्यानां तथा शुम्भनिशुम्भयो:॥४१॥

रक्षणाय च लोकानां देवानामुपकारिणी।
तच्छृणुष्व मयाऽऽख्यातं यथावत्कथयामि ते॥र्‍हीं ॐ॥४२॥

इति श्रीमार्कण्डेयपुराणे सावर्णिके मन्वन्तरे देवीमाहात्मये
शक्रादिस्तुतिर्नाम चतुर्थोऽध्याय:॥४॥

:

Saturday, November 24, 2012




મોજમાં રેવું...
મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે...
અગમ, અગોચર, અલખધણીની ખોજમાં રેવું રે... મોજમાં રેવું...
કાળમીંઢ પાણના કાળજાં ચીરીને કૂંપળું ફૂટે રે...
આભ-ધરા બીચ રમત્યું હાલે ખેલ ના ખૂટે રે...
આ લહેર આવે લખલાખ રત્નાકરની લૂંટતા રહેવું રે... મોજમાં રેવું.
કાળ કરે કામ કાળનું એમાં કાંઈ ન હાલે રે...
મરવું જાણે મરજીવા ઈ તો રમતા તાલે રે...
એનો અંત - આદિ નવ જાણ્ય તારે તો તરતા રહેવું રે... મોજમાં રેવું.
લાય લાગે તોય બળે નઇં એવા કાળજા કીધાં રે...
દરિયો ખારો ને વિરડો મીઠો દાખલા દીધા રે...
જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું રે... મોજમાં રેવું.
સંસાર ખોટો કે સપનું ખોટું સૂઝ પડે નઈ રે...
આવા યુગ વીત્યા ને યુગની પણ જુવો સદીયું થઈ ગઈ રે...
મોટા મરમી પણ એનો મરમ ન જાણે કૌતુક કેવું રે... મોજમાં રેવું.
ગોતવા જાવ તો મળે નઈ ગોત્યો ગહન ગોવંિદો રે...
હરિભગતું ને હાથવગો છે પ્રેમનો પરખંદો રે...
આવા દેવને દિવો કે ઘૂપ શું દેવો દિલ દઈ દેવું રે... મોજમાં રેવું.
રામકૃપા અને રોજ દિવાળી ને રંગનાં ટાણાં રે...
કામ કરે એની કોઠીએ કદી ખૂટે ના દાણા રે...
કીએ અલગારી આળસુ થઈ નવ આયખું ખોવું રે... મોજમાં રેવું.
મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે...
અગમ, અગોચર, અલખધણીની ખોજમાં રેવું રે... મોજમાં રેવું...
- દાન અલગારી

Wednesday, November 14, 2012


ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય જી
અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાય જી.. ત્યાગ
વેશ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર જી
ઉપર વેશ આછો બન્યો, માંહી મોહ ભરપૂર જી
કામ, ક્રોધ, લોભ, મોહનું જ્યાં લગી મૂળ ન જાય જી
સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય જી
ઉષ્ણ રતે અવની વિષે, બીજ નવ દીસે બહાર જી
ઘન વરસે, વન પાંગરે, ઇંદ્રિ વિષય લે આકાર જી
ચમક દેખીને લોહ ચળે, ઇંદ્રિ વિષય સંજોગ જી
અણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગ જી
ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથ જી
વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનરથ જી
ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધ જી
ગયું ધૃત-મહી-માખણ થકી, આપે થયું રે અશુધ્ધ જી
પળમાં જોગી ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગી જી
નિષ્કુળાનંદ એ નરનો, વણ સમજ્યો વૈરાગ જી
- નિષ્કુળાનંદ

Friday, November 9, 2012

सुविचार पूभाईश्री


परमात्मा को खोजने की ज़रुरत नहीं, पहचानने की ज़रुरत है ।
Parmatma ko khojane ki jarurat nahi, pahchanane ki jarurat hai.
There is no need to search for God, He only needs to be recognised.
पू भा ई श्री 

Thursday, November 8, 2012

સુવિચાર


वासना पुनर्जन्म का कारण है ।
Vaasna punarjanma ka karan hai.
Lust is the cause of rebirth.

मोरारी बापु,



सत्य नियम नहीं व्रत है । नियम रखे जाते है व्रत अंदर से उभरता है । 
Truth is not a rule, it is vow; rules are kept, a vow comes from within. 
                   मोरारी बापु, मानस सत्य, धरमशाला कथा

Sunday, October 28, 2012

ધાર્મિક -આધ્યાત્મિક ચિંતન

# "ધાર્મિક જાગૃતિ નો અભાવ " "દંભી ",સાંપ્રદાયિકતા નો પ્રભાવ " #
આજે જરૂર છે ...
ધાર્મિક જાગૃતિ અભિમાન ઉભું કરી , અંધ શ્રદ્ધા ને દુર કરવાની .
એક ઓશો ની : એક પાંડુરંગ આઠવલે દાદાજી : એક દયાનંદ સરસ્વતી ની 
ઓશો રજનીશે 
1 અંધ શ્રદ્ધા આચરનારા ઓની વિરૂદ્ધ માં ,ઠેકડી ઉડાડી હતી 
2 ધર્મ ની સાવ વિરુદ્ધ માં ,બોલી ને ,ધર્મ ની સમજ ની , પહેલ કરી હતી 
3 ધર્મ ચિંતક ,'જ્ઞાન ને સરન્ડર થવાની હાકલ કરી' "અંધ વિશ્વાસ ને કચડી 'પોતાની અંદર ની સુષુપ્ત શક્તિ ને જ પરમાત્મા સમજવા , જણાવ્યું હતું 
4 ધર્મ ના રક્ષક બની ને , ટીલા -ટપકા ' વાળા સંતો પુજારી ઓની 'ઊંઘ હરામ કરી ,દાંત કાઢી નાખ્યા હતા .
પાંડુરંગ આઠવલે દાદાએ ,
1 સ્વાધ્યાય પરિવાર દ્વારા ,ગામે ગામ ,ધર્મ જાગૃતિ અભિયાન પ્રસરાવી ,ધર્મ ની સાચી સમજ ,ભક્તિ ની શક્તિ સમજાવી હતી .
મહર્ષિ દયાનંદ સરસ્વતી એ 
1 મૂર્તિ પૂજા નો વિરોધ કર્યો હતો (1918)
2 ધાર્મિક અંધ શ્રદ્ધા - અંધ વિશ્વાસ નો જવાબ આપ્યો હતો 
3 મૂર્તિ ઓના પુજારી ઓ , ભગવાન ની આડ માં, ભેદ ભાવ ઘુસાડી ને વ્યક્તિ પૂજા કરાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો 
(અને ઓ માય ગોડ જે મુવી ના વખાણ સંભાળી જોવા ગયો તેમાં જણાયું કે છેલ્લે જે જાણવા મળ્યું તે "એક સાધુ દ્વારા જ આસ્થા  અને વિશ્વાસ ને જે અફીણ ના નશા ની સાથે સરખાવી તેથી જરૂર છે એક ઓશો ,દાદાજી ,અને દયાનંદ સરસ્વતી )
ધાર્મિક -આધ્યાત્મિક ચિંતન માં વાચેલું   

Thursday, October 25, 2012

मौन से वाणी का संयम श्रेष्ठ है 

Saturday, October 20, 2012

औं बीज त्रयाये  विद्महे  तत्प्रधाना ये धीमहि तन्नो शक्ति : प्रचोदयात्

प्रथमोध्याय
  श्रीं  ह्रीं क्लीं श्रीं प्रीं ह्रां ह्रीं स्त्रों प्रें म्रीं ह्ल्र्रीं म्लीं स्त्रीं क्रां ह्स्लीं क्रीं चां भें क्रीं वैं ह्रों युं जुं हं शं रों यं विं वैं चें ह्रीं क्रूं सं    
कं श्रां त्रों स्त्रां ज्यं रों द्रां द्रों ह्रां द्रुं शां मीं श्रों जुं हलरुं श्रूं प्रीं रं वं व्रीं व्लं स्त्रों ल्वां लूं सां रों स्हों क्रूं शौम् श्रौम् वं त्रूं क्रौम् क्लूं क्लीं श्रीं व्लूं ठाम ठ्रिम स्त्रां स्लुं क्रें च्रां फ़्राम् जीं लूं स्लुं नों स्त्रीं प्रूं स्त्रुं ज्रां वां औम् श्रौम् ऋं रुं क्लीं दुं ह्रीं गूं
लां ह्रां गं एम् श्रौम् जूं डें श्रौम्  छ्राम क्लीं
द्वितीयोध्याय 
श्रोम्  श्रीं ह्सुं हों ह्रीं अं क्लीं चाम मुम्  डां येम् विं च्चेम इम् सोम् व्रां त्रोम् लं वं ह्रां क्रीं सोम् यम् एइम् मुम सः हं सं सोम् शं हं हों म्लीं युं त्रुम् स्त्रीं आं प्रें शं हार्म् स्मम् ऊं गुम् व्युम् हुम् भेम् हां क्रुं मुम्  ल् रीं  श्राम द्रुम द्रं ह्सों क्रां स्हों म्लुम श्रीं गेम् क्रुम त्रीं कस्त्रीं कं फ़्रोम् ह्रीं शां क्षम्रीं  रों डूम
तृतियो ध्याय
श्रों क्लीं सां त्रों प्रूं ग्लों क्रों व्रीं स्लीं ह्रीं हों श्राम्  ग्रीम क्रूं क्रीं याम द्लुम् द्रुं क्षं ओं क्रोम क्ष्मक्लरिं वां श्रूं  ग्लूं  ल् रिम्  प्रें हूं हों दें नूं आं फ़्राम् प्रीं दं फ़्रिम् ह्रीं गूं श्रोम् सां श्रीं जुं हं सं
चतुर्थोध्याय
श्रों सों दीं प्रीं यां रुं भं सूं श्राम् ओं लूं डूम जूं धूं त्रं ह्रीं श्रीं इं ह्रां ह्ल्रुं क्लूं क्रां ल्लुं फ़्रम् क्लीं म्लुं घ्रें श्रोम ह्रोम् व्रीं ह्रीं त्रोम् ह्ललों गीं यूं ह्रीं ह्लं श्रोम ओं अं म्हों प्रीं
पञ्च्मोध्याय
श्रोम प्रीं ओं ह्रीं ल् रीं त्रों क्रां हसों ह्रीं श्रोम हं या हूं  क्लीं रों स्त्रीं म्लीं प्लुं म्हों स्त्रीं ग्लूं व्रीं सों लूं ल्लुं द्रां क्सां क्ष्म्रीं ग्लों स्कं त्रूं स्व्लूं क्रोम छ्रीं म्लूं क्लूं शां ल्हीं स्त्रूं ल्लीं लीं सं लूं हसूं श्रूं जूं  ह्स् ल्रीं   स्कीं क्लां श्रूं हं ह्लीं क्स्त्रुम् द्रों क्लूं गां सं ल्स्त्रां न्फ़िम् स्लां ल्लूं फ़्रेम् ओं स्म्लीं ह्रां ऊं हलं हूं नं स्त्रां वं मं म्क्लां शां ल्लं भें ल्लूं हों इं चें ल्क्रीं ह्लरिं क्ष्म्लरीं पूं श्रोम् ह्रों भ्रूं क्स्त्रीं आं क्रूं त्रूं डूं जां ह्ळरुं फ़्रोम् क्रों किं ग्लूं छक्लीं रं क्सें स्हुं श्रोम श्र्श्रीं ओं लूं ल्हुं ल्लूं स्क्रीं स्त्रों स्भ्रुं क्ष्मक्लीं व्रीं सीं भूं लां श्रों स्हें ह्रीं श्रीं फ़्रेम् रूं च्छ्रं ल्हुं कं द्रं श्रीं सां ह्रीं एइम स्कीं
षष्टोअध्याय
श्रों ओं त्रूं  हों क्रों श्रों त्रीं क्लीं प्रीं ह्रीं हों श्रों एइम ओं श्रीं क्रां हूं छ्रां क्ष्मक्ल्रीं ल्लुं सों हों क्रूं सों
सप्तमोध्याय
श्रों कुं ह्रीं ह्रं मूं त्रों ह्रों ओं हसूं क्लूं  क्रं नें लूं ह्स्लीं प्लूं शां स्लूं प्लां प्रें अं औम् म्लरीं श्रां सों श्रोम् प्रीं हस्त्रीं
अष्टमोध्याय
श्रोम् म्ळ्ह्ररीं प्रूं एइम क्रों ईं एइम ळरीम् फ़्रोम् म्लूं नों दुं फ़्राम् ग्लों स्मों सों  श्रीं स्हों खसें क्ष्मलिं ह्रों वीं लं ल्सीं ब्लीं त्स्त्रों ब्रुं श्क्लां श्रूं  ह्रीं शीं क्लीं क्लों फ़्रम् ह्रं क्लूं तार्म म्लं हं स्लुं ओं ल्हों ल्शरिं यां थ्लीं ल्हीं ग्लों ह्रों प्रां क्रीं क्लीं न्स्लुम हीं ह्रों ह्रें भ्रं सों श्रीं प्सूम् द्रों स्त्रां ह्स्लां स्ल्लरीं
नवमोध्याय
रों क्लीं  म्लों श्रोम् ग्लीं ह्रों हसों ईं ब्रूं श्रां लूं आं श्रीं त्र्क्रों प्रं क्लीं भ्रूं ह्रों त्र्कीं म्लीं ग्लों ह्सुं प्लीं ह्रों हस्त्राम् स्हों ल्लूं क्स्लीं श्रीं स्तूम् च्रें वीं क्ष्लुं श्लुं त्र्कुं क्रां ह्रों क्रां स्क्षलिं म्रूं फ़ुम्
दसमोध्याय
श्रों ह्रीं व्लूं ह्रीं म्लं श्रों ह्रीं ग्लीं ह्रं धूं हूं द्रों श्रीं त्रुं ब्रूं फ़्रेम् ह्रां जुं सों स्लुं प्रें हेस्वां प्रीं फ़्राम् त्र्कीं श्रीं क्रां सं क्लीं व्रें इं ज्स्ह्ल्रीं
एकादशोध्याय
श्रों क्रं श्रों ल्लीं प्रें सों स्हों त्रुं क्लीं स्क्लीं प्रीं ग्लों ह्स्ह्रीं स्तों लीं म्लीं स्तुं ज्स्ह्रीं फ़्रम् त्र्कं ह्रीं ल्लुं क्ष्म्रीं श्रूं इं जूं त्रें द्रूं ह्रों  क्लीं सूं हों श्व्रं व्रूं स्फ़्रुम् ह्रीं लं ह्सों सें ह्रीं विं प्लीं क्ष्म्कलिं त्स्त्रां प्रं म्लीं स्रुं क्ष्मां स्तुं स्ह्रीं थ्प्रीं क्रों श्रां म्लीं
द्वादशोध्याय्
ह्रीं  आं श्रीं आं क्लीं क्रूं श्रूं प्रां त्र्कुं दिं फ़्रेम् हं सं चें सूं प्रीं व्लूं आं ओं ह्रीं क्रीं द्रां श्रीं स्लीं क्लीं स्लुं ह्रीं व्लीं त्रों ओं श्रों एइम प्रें द्रूं क्लूं औम्  सूं चें ह्रं प्लीं क्षां
त्रयोदशोध्याय
श्रों व्रीं ओं औम् ह्रां श्रीं श्रां ओं प्लीं सों ह्रीं क्रीं ल्लूं क्लीं ह्रीं प्लीं श्रीं ल्लीं श्रूं ह्रीं त्रुं हूं ह्रां प्रीं ऊं सूं ह्रों षों आं ओं    
इति सप्त शती मन्त्राणां बीज मन्त्रा समाप्ता:
मृत संजीवनी मन्त्र
ॐ ह्रीं  ह्रीं वं वं एइम एइम मृत संजीवनी विद्ये मृत मुत्थापयो त्थापय क्रीं ह्रीं ह्रीं  वं स्वाहा 
આ બધા જે ચંડીપાઠ ના તેર અધ્યાય છે તે દરેક શ્લોક ના બીજ છે એટલે આ બીજ વાંચવા  થી ચંડીપાઠ થઇ જાય અને શ્રેષ્ઠ છે ગોપનીય પણ છે તેથી ગુરુ પાસે બરાબર શીખી  પછી કરવા 

Friday, October 19, 2012

सुवाक्य


प्रार्थना और ध्यान दोनों ही इन्सान के लिए जरुरी हें 
प्रार्थना में : भगवान आपकी बात सुनते हे 
ध्यान में : आप भगवान की बात सुनते हें 

Thursday, October 18, 2012

ભજન

કઠણ ચોટ  છે કાળ ની મરણ મોટેરો માર 
કંઈક રાજા ને કંઈક રાજવી છોડી ચાલ્યા ઘરબાર 
                                          હેતે હરી નો રસ પીજીએ 
હે,,,સંસાર ધુમાડા ના બાચકા રે સાથે આવે નહિ કોઈ 
રંગ પતંગ નો ઉડી જશે હરે જેમ આંકડા નો થોર 
                                          હેતે હરી નો રસ પીજીએ 
હે,,,કોના છોરું  ને કોના વાછરું રે કોના માં ને રે  બાપ 
અંત કાળે જાવું એકલું સાથે આવશે પુણ્ય ને પાપ 
                                         હેતે હરી નો રસ પીજીએ 
હે,,,માળી વીણે રૂડા ફૂલડાં રે કડીયો કરે વિચાર 
આજનો દિન રળિયામણો હારે કાલે આપણા શીર 
                                         હેતે હરી નો રસ પીજીએ 
જાયા તે તો સર્વે જશે નથી કાયા રહેનાર 
મારનારા ને તમે શું રે રૂવો રોનારા નથી રહેનાર 
                                         હેતે હરી નો રસ પીજીએ 
ધીરો રમે રંગ મહેલ માં રે રમે દિવસ ને રાત 
હું મારૂં મીથ્યા કરો હારે રમો પ્રભુ ની સંગાથ 
                                         હેતે હરી નો રસ પીજીએ 

Tuesday, October 16, 2012

મારા પિતાશ્રી લલીતભાઈ દ્વારા ગવાયેલું ભજન

દુનિયા ને આરે એક સર્જન ઘડાયું 
                     એનો ઘડનારો સર્જન હાર રે 
હે ના કોઈ ચાવી એને ના કોઈ કરામત 
                           ચલાવનારો અણજાર રે
પાંચ તત્વ નું એણે  તનડું  બનાવ્યું 
           અને હાડ ચામ લોહી ના મસાલાજી
હે જેવા જેના કર્મો તેના તેવાજ ઘાટો 
                          ઘડતો ચાકડે રામજી ......દુનિયા ને 
મનના મંદિરે મારો આતમ પુરાણો 
                 એણે પ્રગટાવી પ્રેમ ની જ્યોત રે 
હે સુખ દુખ ના એમાં સાથીયા પુરાણા 
                રંગો ની મીલાવટ અણેરી રે .....દુનિયા ને 
સ્નેહી સગાં ના એણે સોગઠાં બનાવ્યા 
              અને બ્રહ્મા એ માંડી રમત જી 
હે આરે જુગઠા માં મારો આતમ મુજાણો 
                     કોને  જીતું ને કોને હારું રે ....દુનિયા ને  

સુવિચાર


knowledge leads to unity ignorance to diversity 
જ્ઞાન એકતા અજ્ઞાનતા  વિવિધતા તરફ દોરી જાય છે
                sri ramakrishna શ્રી રામકૃષ્ણ

Saturday, October 13, 2012

ગોતે તે પોતે

1 માણસ જેને , શોધે - ખોજે છે , તે પોતે જ છે (ઈશ્વર નો અંશ છે ) માણસ પરમેશ્વર ને ખોજે છે . જે શોધે છે ખોજે છે તે તેની અંદર જ હોય છે બહાર નહિ 

Friday, October 12, 2012

ચિંતન કેલેન્ડર ભાગ - 1 માનસ ચિંતન 
ચિંતન કેલેન્ડર ભાગ - 2 " ધાર્મિક - આધ્યાત્મિક " ચિંતન 





નું સંકલન કરનાર શ્રી કે . એ .ગાંધી સાહેબ ના નિવાસ સ્થાને આ અમૂલ્ય ચિંતન નું વિમોચન કરવા નો મને અવસર પ્રાપ્ત થયો તે શ્રી રામ કૃષ્ણ ની મારા ઉપર કૃપા દ્રષ્ટિ તે માટે ઈશ્વર ને ધન્યવાદ અને ગાંધી સાહેબ તેમના ચિંતન ને વધુ આગળ ધપાવે એવી પ્રભુ પાસે અભ્યર્થના 

Saturday, September 29, 2012

મારા પિતાશ્રી

મારા પિતાશ્રી
જેમનો તા /28/9/2012 ના રોજ કૈલાશ વાસ થયો છે
શિવ સદા એમના સાનિધ્ય માં રાખે તેવી શાશ્વત પ્રાર્થના 

Thursday, September 27, 2012

સીધી છે ચાલ મારી મારે બદલાવું  નથી પડતું 
                             સુરજ જેવો પ્રવાસી છું  દિશા બદલાઈ જાય છે 

Monday, September 10, 2012

मोज करो रोज करो ना मिले तो खोज करो 

Tuesday, September 4, 2012

पूज्य भाई श्री

शांती सकाम कर्मो से नहीं मिलती वह तो निष्काम कर्मो से ही संभव हे 

Tuesday, August 21, 2012

सूर्य मंत्र


ॐ ह्रीं ह्रीं सूर्याय सहस्त्र किरणाय मनो वांछित देहि देहि स्वाहा 

Thursday, July 19, 2012

दक्षि णा मुर्ति शिव

वट विट समीपे भूमि भागे निषण्णं सकल मूनि जनानां ज्ञान दातार मारात /
               त्रिभुवन गुरु मीशं दक्षि णा मुर्ति देवं जनन मरण दुख च्छेद दक्षम् नमामि //
जो वाट वृक्ष के समीप भूमि भाग पर स्थित हे , निकट बैठे हुए समस्त मुनि जनों को ज्ञान प्रदान कर रहे हे , जन्म - मरण के दुःख का विनाश करने में दक्ष हे , त्रिभुवन के गुरु और इश हे , उन भगवान दक्षिणा मूर्ति को में नमस्कार करता हु / 

Wednesday, July 18, 2012

સરળતા થી કઈ ના મળે તો દુખી ના થશો મળી જાયે બધું તો પ્રયત્ન શું કરશો સપના બધા હકીકત નથી થતા થશે બધું હકીકત તો સપના શું  જોશો 

Monday, July 16, 2012

માણસે સાધુ થવાની જરૂર નથી સીધું થવાની જરૂર છે ,યોગી થવાની જરૂર નથી ઉપયોગી થવાની જરૂર છે 

Wednesday, July 11, 2012

સમર્થ વિચાર (પૂ શ્રી ચંદ્રશેખરપંડિત જીમહારાજ )

વ્યકિત ના સુખ નો વિચાર એ સ્વાર્થ ,રાષ્ટ્ર ની સુખ -સમૃદ્ધિ નો વિચાર અને તેથી પણ વિશેષ વિશ્વ ના હિત નો વિચાર તેનું નામ નિસ્વાર્થ અને આત્મકલ્યાણ નો વિચાર તેનું નામ પરમાર્થ 

Friday, March 2, 2012

સુવિચાર

માનવી અહંકાર ની પાઘડી માથા ઉપર થી ઉતારે તો પા, ઘડી માં  જ એનું કલ્યાણ થઇ જાય 

Monday, February 6, 2012

જલન માતરી

દુ:ખી થવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે.

છે મસ્તીખોર કિંતુ દિલનો છે પથ્થર નહીં આવે;
સરિતાને કદી ઘરઅંગણે સાગર નહીં આવે.

ચમનને આંખમાં લઇને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.

અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે ક્યામતમાં,
તને જોઇ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.

દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.

કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે.

Saturday, January 21, 2012

श्री दुर्गाद्वात्रिंशन्नाममाला

दुर्गा दुर्गार्तिशमनी दुर्गापद्विनिवारिणी।
दुर्गमच्छेदिनी दुर्गसाधिनी दुर्गनाशिनी॥
दुर्गतोद्धारिणी दुर्गनिहिन्त्री दुर्गमापहा ।
दुर्गमज्ञानदा दुर्गदैत्यलोकदवानला॥
दुर्गमा दुर्गमालोका दुर्गमात्मस्वरूपिणी।
दुर्गमार्गप्रदा दुर्गमविद्या दुर्गमाश्रिता॥
दुर्गम्ज्ञानसंस्थाना दुर्गमध्यानभासिनी।
दुर्गमोहा दुर्गमगा दुर्गमार्थस्वरूपिणी॥
दुर्गमासुरसंहन्त्री दुर्गमायुधधारिणी।
दुर्गमांगी दुर्गमता दुर्गम्या दुर्गमेश्वरी॥
दुर्गभीमा दुर्गभामा दुर्गभा दुर्गदारिणी।
नामावलिमिमां यस्तु दुर्गाया मम मानव:॥
पठेत् सर्वभयान्मुक्तो भविष्यिति न संशय:॥

महिषासुरमर्दिनिस्तोत्रम् Mahishasura Mardini Stotram

 महिषासुरमर्दिनिस्तोत्रम्
अयि गिरिनंदिनि नंदितमेदिनि विश्वविनोदिनि नंदनुते
गिरिवर विंध्य शिरोधिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते ।
भगवति हे शितिकण्ठकुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥१॥
सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते
त्रिभुवनपोषिणि शंकरतोषिणि किल्बिषमोषिणि घोषरते ।
दनुज निरोषिणि दितिसुत रोषिणि दुर्मद शोषिणि सिन्धुसुते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥२

अयि जगदंब मदंब कदंब वनप्रिय वासिनि हासरते
शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृंग निजालय मध्यगते ।
मधु मधुरे मधु कैटभ गंजिनि कैटभ भंजिनि रासरते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥३॥
अयि शतखण्ड विखण्डित रुण्ड वितुण्डित शुण्ड गजाधिपते
रिपु गज गण्ड विदारण चण्ड पराक्रम शुण्ड मृगाधिपते ।
निज भुज दण्ड निपातित खण्ड विपातित मुण्ड भटाधिपते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥४॥
अयि रण दुर्मद शत्रु वधोदित दुर्धर निर्जर शक्तिभृते
चतुर विचार धुरीण महाशिव दूतकृत प्रमथाधिपते ।
दुरित दुरीह दुराशय दुर्मति दानवदूत कृतांतमते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥५॥
अयि शरणागत वैरि वधूवर वीर वराभय दायकरे
त्रिभुवन मस्तक शूल विरोधि शिरोधि कृतामल शूलकरे ।
दुमिदुमि तामर दुंदुभिनाद महो मुखरीकृत तिग्मकरे
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥६॥
अयि निज हुँकृति मात्र निराकृत धूम्र विलोचन धूम्र शते
समर विशोषित शोणित बीज समुद्भव शोणित बीज लते ।
शिव शिव शुंभ निशुंभ महाहव तर्पित भूत पिशाचरते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥७॥
धनुरनु संग रणक्षणसंग परिस्फुर दंग नटत्कटके
कनक पिशंग पृषत्क निषंग रसद्भट शृंग हतावटुके ।
कृत चतुरङ्ग बलक्षिति रङ्ग घटद्बहुरङ्ग रटद्बटुके
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥८॥
जय जय जप्य जयेजय शब्द परस्तुति तत्पर विश्वनुते
झण झण झिञ्जिमि झिंकृत नूपुर सिंजित मोहित भूतपते ।
नटित नटार्ध नटीनट नायक नाटित नाट्य सुगानरते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥९॥
अयि सुमनः सुमनः सुमनः सुमनः सुमनोहर कांतियुते
श्रित रजनी रजनी रजनी रजनी रजनीकर वक्त्रवृते ।
सुनयन विभ्रमर भ्रमर भ्रमर भ्रमर भ्रमराधिपते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥१०॥
सहित महाहव मल्लम तल्लिक मल्लित रल्लक मल्लरते
विरचित वल्लिक पल्लिक मल्लिक झिल्लिक भिल्लिक वर्ग वृते ।
सितकृत पुल्लिसमुल्ल सितारुण तल्लज पल्लव सल्ललिते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥११॥
अविरल गण्ड गलन्मद मेदुर मत्त मतङ्गज राजपते
त्रिभुवन भूषण भूत कलानिधि रूप पयोनिधि राजसुते ।
अयि सुद तीजन लालसमानस मोहन मन्मथ राजसुते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥१२॥
कमल दलामल कोमल कांति कलाकलितामल भाललते
सकल विलास कलानिलयक्रम केलि चलत्कल हंस कुले ।
अलिकुल सङ्कुल कुवलय मण्डल मौलिमिलद्भकुलालि कुले
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥१३॥
कर मुरली रव वीजित कूजित लज्जित कोकिल मञ्जुमते
मिलित पुलिन्द मनोहर गुञ्जित रंजितशैल निकुञ्जगते ।
निजगुण भूत महाशबरीगण सद्गुण संभृत केलितले
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥१४॥
कटितट पीत दुकूल विचित्र मयूखतिरस्कृत चंद्र रुचे
प्रणत सुरासुर मौलिमणिस्फुर दंशुल सन्नख चंद्र रुचे ।
जित कनकाचल मौलिपदोर्जित निर्भर कुंजर कुंभकुचे
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥१५॥
विजित सहस्रकरैक सहस्रकरैक सहस्रकरैकनुते
कृत सुरतारक सङ्गरतारक सङ्गरतारक सूनुसुते ।
सुरथ समाधि समानसमाधि समाधिसमाधि सुजातरते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥१६॥
पदकमलं करुणानिलये वरिवस्यति योऽनुदिनं स शिवे
अयि कमले कमलानिलये कमलानिलयः स कथं न भवेत् ।
तव पदमेव परंपदमित्यनुशीलयतो मम किं न शिवे
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥१७॥
कनकलसत्कल सिन्धु जलैरनु सिञ्चिनुते गुण रङ्गभुवं 
भजति स किं न शचीकुच कुंभ तटी परिरंभ सुखानुभवम् ।
तव चरणं शरणं करवाणि नतामरवाणि निवासि शिवं
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥१८॥
तव विमलेन्दुकुलं वदनेन्दुमलं सकलं ननु कूलयते
किमु पुरुहूत पुरीन्दुमुखी सुमुखीभिरसौ विमुखीक्रियते ।
मम तु मतं शिवनामधने भवती कृपया किमुत क्रियते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥१९॥
अयि मयि दीनदयालुतया कृपयैव त्वया भवितव्यमुमे
अयि जगतो जननी कृपयासि यथासि तथाऽनुमितासिरते ।
यदुचितमत्र भवत्युररि कुरुतादुरुतापमपाकुरुते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥२०॥
॥इति श्रीमहिषासुरमर्दिनि स्तोत्रं संपूर्णम् ॥

Sunday, January 15, 2012

ઔદીચ્ય બ્રાહ્મણ નો ઈતિહાસ (www.brahmsamaj.org)


ઔદીચ્ય બ્રાહ્મણ મોટા ભાગે ગુજરાત માં વસેલા છે, ઔદીચ્ય એ ઉદીચ્ય શબ્દ નો  અપભ્રૌન્સ થયેલો ઉછર છે, સંસ્કૃત માં ઉદીચ એટલે ઉત્તર દિશા એવો અર્થ થાય અને ઉદીચ્ય એટલા ઉત્તર દિશા તરફથી.   તો ઈતિહાસ પ્રમાણે ઇસવી સન ૯૫૦ માં ઔદીચ્ય બ્રાહ્મણો ગુજરાત માં આવ્યા ઇસવી સન ૯૪૨ માં મુળરાજ સોલંકી એ એના મામા અને અણહિલપુર ના રાજા સામંત સિંગ ચાવડા ની હત્યા કરી રાજ ગાડી કબજે કરી ઈતિહાસ એવું કહે છે કે તે વખતે એ કરવું અનિવાર્ય થઇ ગયું હતું. તે સમય માં બે કૃત્યો ને સૌથી મોટા પાપ ગણવા માં આવતા હતા અને તે ૧) બ્રહ્મ હત્યા અને ૨) રાજ્ય માં ગાદીપતિ રાજા ની હત્યા. જેમાં મૂળરાજે રાજાની હત્યા કરી હતી, અઆના પ્રાયશ્ચિત માટે એ મહા રુદ્ર યજ્ઞ કરાવવા માંગતો હતો, પણ રાજ્ય ના ગોર શ્રીમાળી બ્રાહ્મણો એ આ કૃત્ય બદલ એનું આ કાર્ય કરાવવાની નાં પાડી પ્રાયશ્ચિત વગર મુળરાજ નો રાજ્યારોહણ પણ શક્ય ના હતો. આવું કરવા પાછળ શ્રીમાળી બ્રાહ્મણો નું એક કારણ એ હતું કે તેઓ ચાવડા રજા સાથે શ્રીમાળ પ્રદેશ (રાજસ્થાન) થી આવ્યા હતા.
આનું નિરાકરણ શોધતા મુળરાજ અને એનો મંત્રી માધવ વિચાર કર્યો કે જેમ સાવાન્ત્સિંગ શ્રીમાળ થી આવેલા અને શ્રીમાળી બ્રાહ્મણો ને લાવી કર્યો કરાવતા તો
મુળરાજ પોતે ઉત્તર એટલ કાન્યકુબ્જ (કન્નૌજ) થી આવેલ તો બ્રાહ્મણો પણ ત્યાંથી બોલાવી કાર્ય પૂર્ણ કરવું, તાત્કાલિક માધવ અને બીજા થો વિશ્વાસુ માણસો ને ઉત્તર તરફ રવાના કાર્ય અને સુચના આપી કે ત્યાના બ્રાહ્મણો ને માન સહીત મહારુદ્ર યજ્ઞ, સહસ્ર લિંગ અને રુદ્ર મહાલય ના નિર્માણ અને પૂજન કાર્ય અર્થે તેડી આવો.
આ સાથે ઉત્તર માંથી પુષ્પની માળા કમંડળ શુભ વનફૂલ અને વસ્ત્ર ધારણ  કરનાર અગ્નિહોત્રી જપ તાપ હોમ કરનાર શાંત વૃત્તિ ના ૧૦૩૭ બ્રાહ્મણો આવ્યા જેમાં:

    ગંગા જમુના સંગમ પાસેના પ્રયાગ તીર્થ થી  ૧૦૫ બ્રાહ્મણો આવ્યા

    પવિત્ર એવા ચ્યવન ઋષિના આશ્રમ માંથી ૧૦૦ સામવેદી બ્રાહ્મણો આવ્યા

    સરયુ નદી ના તટેથી વેદશાસ્ત્ર સંપન્ન પવિત્ર સામવેદી ૧૦૦ બ્રાહ્મણો આવ્યા

    કાન્યકુબ્જ (કન્નૌજ) થી યજુર્વેદી ૨૦૦ બ્રાહ્મણો આવ્યા

    પવિત્ર નગરી કાશી થી યજુર્વેદી ૧૦૦ બ્રાહ્મણો આવ્યા

    કુરુક્ષેત્ર થી યજુર્વેદી ૧૦૦ બ્રાહ્મણો આવ્યા

    ગંગાદ્વાર (હરિદ્વાર) થી ઋગવેદી ૧૦૦ બ્રાહ્મણો આવ્યા

    નૈમિષારાણ્યા થી ૧૦૦ ઋગવેદી બ્રાહ્મણો આવ્યા

    પુષ્કર ક્ષેત્ર થી ઋગવેદી ૧૩૨ બ્રાહ્મણો આવ્યા

દેવાધિ દેવ મહાદેવ ની કૃપા થી મૂળરાજા એ તમાન કાર્યો સંપન્ન કર્યા ત્યાર પછી આ તમામ બ્રાહ્મણો ને સિદ્ધપુર પાટણ શિહોર માજ સ્થાયી વસવાટ માટે મૂળરાજાએ ગામો દાન આપી વસવાટ કરવા વિનંતી કરી જે ૧૦૩૭ બ્રાહ્મણો માંથી ૧૦૦૦ બ્રાહ્મણો એનો સ્વીકાર કરી સ્થાયી થયા અને ૩૭ બ્રાહ્મણો એનો અસ્વીકાર કર્યો ત્યારથી જે ૧૦૦૦ બ્રાહ્મણો હતા તે “ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ” તરીકે ઓળખાયા અને બાકી રહેલા ૩૭ બ્રાહ્મણ ઔદીચ્ય ટોળક્યા બ્રાહ્મણ તરીકે ઓળખાયા જે સમય જતા માની ગયા અને ખંભાત વિસ્તાર માં વસ્યા.આ તમાન ૧૦૩૭ બ્રાહ્મણો વેદ ને પોતાની રીતે સમજી ને એના સરળ રૂપે શિષ્યો અનુયાયીઓ ને શ્રુતિ સ્મૃતિ દ્વારા શીખવનાર ૮ ઋષિ

    જમ્દાગની,
    ગૌતમ,
    અત્રી,
    વિશ્વામિત્ર,
    વશીષ્ઠ,
    ભારદ્વાજ,
    કશ્યપ અને
    અગસ્ત્ય ઋષિ,

જેના અનુસાર શિષ્યો અનુયાયી એના ગોત્ર ના કહેવાતા થયા  એ ૮ ગોત્ર ના ૪૨ પ્રવર કહેવાયા
ઉપર જણાવેલ તમાન માહિતી ઉદીચ પ્રકાશ નામના સંસ્કૃત ગ્રંથ નો ગુજરાતી અનુવાદ શ્રી સ્થળ પ્રકાશ માંથી સાભાર લીધેલ છે.

संक्रांति का धार्मिक महत्व :


 पुराणों के अनुसार मकर संक्रांति के दिन सूर्य अपने पुत्र शनि के घर एक महीने के लिए जाते हैं, क्योंकि मकर राशि का स्वामी शनि है। हालांकि ज्योतिषीय दृष्टि से सूर्य और शनि का तालमेल संभव नहीं, लेकिन इस दिन सूर्य खुद अपने पुत्र के घर जाते हैं। इसलिए पुराणों में यह दिन पिता-पुत्र के संबंधों में निकटता की शुरुआत के रूप में देखा जाता है।
 इस दिन भगवान विष्णु ने असुरों का अंत करके युद्ध समाप्ति की घोषणा की थी। उन्होंने सभी असुरों के सिरों को मंदार पर्वत में दबा दिया था। इसलिए यह दिन बुराइयों और नकारात्मकता को खत्म करने का दिन भी माना जाता है।
 एक अन्य कथा के अनुसार गंगा को धरती पर लाने वाले महाराज भगीरथ ने अपने पूर्वजों के लिए इस दिन तर्पण किया था। उनका तर्पण स्वीकार करने के बाद इस दिन गंगा समुद्र में जाकर मिल गई थी। इसलिए मकर संक्रांति पर गंगा सागर में मेला लगता है।

Wednesday, January 11, 2012

ફેશબુક પર વાંચેલી પોસ્ટ

એક સંપુર્ણ વ્યકિત હતો, તેણે ઘરની ભીંત પર મોટા અક્ષરે લખેલુ ..GOD IS NOWHERE, સમય જતાં તેના લગ્ન થયાં, બાળક પણ થયું, બાળક મોટું થયું અને તે લખતાં વાંચતાં શીક્યું, તે જ્યારે પિતા સાથે બહાર જાય ત્યારે રસ્તામાં લગાડેલા સાઇનબોર્ડ વાંચે અને એક અક્ષર વાંચી પિતાને સંભળાવે, વખત જતાં તેને અક્ષરજ્ઞાન થયું, એક દિવસ ઘરમાં જ લખેલું તેણે વાંચ્યું અને પિતાને કહેવા દોડી આવ્યો કે, જુઓ મેં આખું વાક્ય વાંચ્યું_GOD IS NOW HERE, આ સાંભળીને પેલો નાસ્તિક ચોંકી ઊઠ્યો, તેને બાળકના ઉચ્ચારણમાં નવો જ ધ્વનિ સંભળાયો, એક અર્થ બદલાઇ ગયો, પેલા માણસના મનમાં નવો જ તણખો મુકાયો, તે તુરંત જ ઈશ્વરમાં માનતો થઈ ગયો, આ જોઈ તેના સ્વભાવને ઓળખનારા પૂછવા લાગ્યા કે, તારા ગુરુ કોણ છે કે જેણે તને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી દીધો, પિતાએ તુરંત બાળક સામે આંગળી ચીંધી જવાબ આપ્યો કે, "ચાઈલ્ડ ઈઝ ધી ફાધર ઓફ ધી મેન, " અંગ્રેજીમાં કહેવત છે if the disciple is ready, the mas-ter is at hand, શિષ્ય શીખવા તૈયાર હોય તો ગુરુ હાજરાહજુર છે, તેને શોધવા જવાની જરૂર નથી

प . पू .श्री चन्द्रशेखर पण्डितजी

ભોગોલીક દ્રષ્ટિ એ પૃથ્વી પર ના વિવિધ દેશો ને તેની એક આગવી વિશેષતા છે . જેમકે પેલેસ્ટાઈન  એટલે પવિત્રભૂમિ, પવિત્ર શહેર એટલે જેરુસલેમ , ઉગતા સૂર્ય નો દેશ એટલે જાપાન , હિંદી મહાસાગર નું મોતી એટલે શ્રીલંકા , ચલ ચિત્ર નું શહેર એટલે હોલીવુડ ,અંધારિયો ખંડ એટલે આફ્રિકા ,ડેરી નો દેશ એટલે ડેન્માર્ક , તેમ ઋષિ ઓ નો દેશ ,ઋષિ ઓ ની ભૂમિ એટલે ભારત . ભા શબ્દ ના તેજ , કાંતિ , દીપવું , પ્રકાશવું ,( To shine , be bright or splendid) વિશાળ , મહાન અને ભવ્ય એમ ઘણાં અર્થો થાય છે . તે સર્વ અર્થો ભારત ને માટે યોગ્ય હતા અને રહે તેને માટે આપણે પ્રયત્ન શીલ રહેવું જોઈએ .
ભા એટલે જ્ઞાન અને તેમાં જે રત રહે તે ભારત . ઋષિઓના દિવ્ય જ્ઞાન માં રત રહી એ તો આપણે સાચા અર્થ માં ભારતીય . બાકી ઘણા ભૂંડ પણ આ ભૂમિ માં રહે છે . આ દેશમાં હજારો ઋષિ ઓ જ્ઞાન નો દીપ હાથ માં લઇ ને ફરતાં રહ્યાં , જેને કારણે આજે પણ આપણે વિશ્વ ના સામે ઉન્નત મસ્તકે ફરી શકીએ છીએ . આપણે સર્વ ઋષિ ઓનાં જ સંતાન છે . તેથી સર્વ ને આ વાત નો ગર્વ હોવો જોઈએ . અને તેથી વિશેષ તો वयं अमृतस्य पुत्रा:| આપણે પરમાત્માના પુત્ર અર્થાત અંશ છીએ . ઉત્ક્રાંતિ વાદ ને માનવા વાળા ઓનાં પૂર્વજો ભલે વાંદરા હોય પણ અમારાં તો પૂર્વજો ના પણ પૂર્વજ ભગવાન આદિનારાયણ છે. તેથી નરના મૂલ ઉદ્ગમ નારાયણ ને પ્રાપ્ત કરવા કૃત નિશ્ચયી બનીએ .

 
તપ સ્વાધ્યાયનિરત સહસ્ત્રાબ્દી કે સર્વશ્રેષ્ઠ ધર્માધિકારી 
પૂજ્યપાદ શ્રી ચંદ્રશેખરપંડિતજીમહારાજ