Search This Blog

Saturday, December 8, 2012

सुविचार

તમે કોઈ વસ્તુ નું દાન કરો તો પુણ્ય થાય પણ ત્રણ વસ્તુ નું દાન કરે તે નરક માં જાય છે 
यतीनां कांचनं  दत्वा तांबुलं ब्रह्मचारीणाम् |
स्तेनानां अभयं दत्वा सदाता नरकं व्रजेत् || 
સંન્યાસી  ને જે સોનાનું દાન કરે . બ્રહ્મચારી ને પાન  અને ચોરો ને અભયદાન  આપનારા આ  ત્રણ દાતા હોવા છતાં નરક માં જાય છે .