Search This Blog

Thursday, April 4, 2013

મહામૃત્યુંજય મંત્ર

ૐ હ્રૌં જૂં સઃત્ર્યમ્બકંજજામહેસુગન્ધિમ્પુષ્ટિવર્દ્ધનમ્‌ ઉર્વારુકમિવબન્ધનાત્‌ મૃત્યોર્મુક્ષીયમામૃતાત સઃજૂં હ્રૌં ૐ  


અહીં જાણો, કેટલી સંખ્યામાં શિવના આ મહામંત્રને બોલવાથી કે જપ કરવાથી જીવનમાં ફેરફાર થઈ શકે છે. –

- મહામૃત્યુંજય મંત્રના એક લાખ જપ કરવાથી શરીર પવિત્ર થઈ જાય છે. પછી કોઈ રોગ, દોષ પણ લાગતો નથી. 

- મંત્રના બે લાખ જપ પૂરા થવાથી પૂર્જન્મની વાતો યાદ આવી જાય છે. 

- મંત્રના ત્રણ લાખ જાપ પૂરા કરવાથી બધી મનગમતી સુવિધા અને વસ્તુઓ મળી જાય છે.

- ચાર લાખ મંત્ર જપ કરવાથી ભગવાન શિવ સપનોમાં દર્શન આપે છે. 

- પાંચ લાખ મહામૃત્યુંજય મંત્ર પૂરા થતા જ ભગવાન શિવ તરત જ ભક્તની સામે પ્રગટ થઈ જાય છે