Search This Blog

Thursday, October 31, 2013

धनसम्पत्ति कि प्राप्ति के लिये

धनसम्पत्ति कि प्राप्ति के लिये
ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये मह्यं प्रसीद प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः |

Wednesday, October 30, 2013

ભૂમી નો મહિમા


કાશી જ્ઞાન ભૂમિ છે 
અયોધ્યા વૈરાગ્ય ભૂમિ 
વૃંદાવન પ્રેમ ભૂમિ છે

સુવાક્ય


પાપ નો નાશ ભોગવવા થી જ થાય છે  
ગતં  ન શોચ્યમ

ઓન ધ બીટ્સ

ઓન ધ બીટ્સ 
"બહાર થી જ ફક્ત ઝગમગાટ લાગે છે 
                  ને ભીતરે તો સદી જુનો કાટ લાગે છે "
                   (એસ.એસ.રાહી )"ankit trivedi gujaratsamachar satdal purti "

તથ્ય

સંબધોમાં પ્રશ્નો સાથી ઓનો મત અલગ હોવાને કારણે નથી થતાં પરંતુ સાથીઓ જયારે એકબીજાનો મત સમજવા નથી માંગતા અથવા પોતાનો મત થોપવા માંગે ત્યારે થાય છે 
         (ગુજરાત સમાચાર શતદલ પૂર્તિ )

Tuesday, October 29, 2013

સુવિચાર

ભક્તિ માં હંમેશાં લોભ રાખો અને  ભોગ માં હંમેશા સંતોષ રાખો 

Monday, October 28, 2013

આચાર્ય નો ઉપદેશ

આચાર્ય નો ઉપદેશ

सत्यं वद । સત્ય બોલો 
धर्म चर | ધર્મ નું આચરણ કરો 
स्वाध्यायान्भा प्रमद: | નિત્ય અધ્યયન કરવાનું હોય તેમાં , નિત્ય વિદ્યા ભણવામાં પ્રમાદ ન કરો
मातृदेवो भव | માતા ને દેવ સમાન ગણી ને વર્તો
पितृदेवो भव । પિતાને દેવ સમાન ગણી ને ચાલો
आचार्यदेवो भव । આચાર્ય ને - ગુરુને દેવ સમાન ગણી તેમનો આદર કરો - તેમની આજ્ઞા માનો
अतिथिदेवो भव । ઘેર આવી ચડેલા કોઈ પણ મનુષ્યનો દેવ ની જેમ આદર - સત્કાર કરો 
यानि अनवद्यानि कर्माणि तानि सेवितव्यानि | नो इतराणि |
જે કર્મો નિર્દોષ હોય,નિષ્પાપ હોય,સર્વને માટે હિતકર હોય,તેવાં કર્મો કરવાં જોઈએ,એથી વિરુદ્ધ નાં કર્મો ન કરવાં જોઈએ। ....

ભજન

તારો લોટો ને મારી થાળી (2)
હેજી એવી જીવન માં થઇ છે મારા મારી (2)
                       તારો લોટો ને મારી થાળી।.............
નાના મટી તમને મોટા બનાવ્યા 
ભણાવી ગણાવી તમને સાહેબ બનાવ્યા 
હેજી એને બઈરી મળી છે કજીયાળી (2)
                      તારો લોટો ને મારી થાળી। ..............
નાના હતા ત્યારે સૌનું કહ્યું માનતા 
પરણ્યા પછી માં બાપ ને મારતા 
હેજી એવી કળિયુગ ની છે બલિહારી (2)
                     તારો લોટો ને મારી થાળી। ................
નાના હતા ત્યારે સેવા માહી લાગતા 
પરણ્યા પછી તેઓ સૌને દુભાવતા 
હેજી એતો પૈસા ની લીલા છે ન્યારી (2)
                     તારો લોટો ને મારી થાળી। .............
જલ્દી જે સમજ્યા તેના ઝઘડાં છે જુઠા 
સમજ્યા નથી તેને લાગે છે મીઠડાં 
હેજી એને જીન્દગી લાગે છે અંતે ખારી (2)
                    તારો લોટો ને મારી થાળી। ...........

Friday, October 25, 2013

चाणक्य नीति


अधमा धनमिछन्ति धनं मानं च मध्यमा :|
उत्तमा मानमिछन्ति मानो हि महतां धनं ||
अजीर्णे भेषजं वारि जीर्णे वारि बलप्रदम् |
भोजने चामृतं वारि भोजनान्ते विष प्रदम् ||
असन्तुष्टा द्विजा नष्टा: सन्तुष्टाश्च महिमृत:|
सलज्जा गणिका नष्टा निर्लज्जाश्च कुलांगना :||

Thursday, October 24, 2013

સમજણ

સુતેલા ને સંસાર મળે છે અને જાગેલા ને ભગવાન મળે છે 
                                (ડોંગરે મહારાજ ) 

Wednesday, October 23, 2013

गृहस्थोचित शिष्टाचार

अहिंसा सत्यवचनं सर्वभूतानुकम्पनम् | शमो दानं यथा शक्ति  गार्हस्थ्यो धर्म उत्तम:||
                          शुश्रुषन्ते ये पितरं मातरं च गृहाश्रमे ||
भर्तारं चॆव या नारी अग्निहोत्रं च ये द्विजा: | तेषु तेषु च प्रीणन्ति देवा इन्द्र पुरोगमा : ||
                         पितर: पितृलोकस्था: स्वधर्मेण स रज्यते |
यथा मातरमाश्रित्य सर्वे जीवन्ति जन्तव: | तथा गृहाश्रमं प्राप्य सर्वे जीवन्ति चाश्रमा:||
(भगवान महेश्वर पार्वतीजी से बोले ---देवी !)किसी भी जीव की हिंसा न करना , सत्य बोलना , सब प्राणियोंपर दया करना , मन और इन्द्रियोंपर काबू रखना तथा अपनी शक्ति के अनुसार दान देना गृहस्थ - आश्रम का उत्तम धर्म है । जो लोग गृहस्थाश्रम मे रहकर माता - पिता की सेवा करते है , जो नारी पति की सेवा करती है तथा जो ब्राह्मण नित्य अग्निहोत्र - कर्म करते है , उन सब पर इन्द्र आदि देवता , पितृलोक निवासी पितर प्रसन्न होते है एवं वह पुरुष अपने धर्म से आनन्दित होता है । जैसे सभी जीव माता का सहारा लेकर जीवन धारण करते है , उसी प्रकार सभी आश्रम गृहस्थ - आश्रम का आश्रय लेकर ही जीवन - यापन करते है । {महा० अनु०, अ० १४१ }

Monday, October 21, 2013

જય નિત્યાનંદ


હું અને જીગ્નેશ નવરાત્રી માં કાનનગઢ ગયા હતા તેના ફોટો