Search This Blog

Wednesday, November 20, 2013

ગંગાસતી

નવધા ભક્તિમાં
નિર્મળ રેહવું ને
શીખવો વચન નો વિશ્વાસ
દાતા ની ભક્તિ
ભાઈ, દાતા ને ભોક્તા
હરિ એમ કેહવું ને
રાખવું નિર્મળ જ્ઞાન
દાતા રે ભોક્તા
હરિ એમ કેહવું ને
રાખવું નિર્મળ જ્ઞાન
સદગુરુ ચરણોમાં
શીશ નમાવવું,
સદગુરુ ના ચરણમાં
શીશ નમાવવું ને
ધરવું ગુરુજી નું ધ્યાન
એ અભિયાસી ને …
એવી રીતે રેહવું ને
એ જાણવો વચન નો મર્મ
ગંગાસતી એમ બોલ્યાં તે
ગંગાસતી ….
એ.. બોલ્યાં ને રે
છોડી દેવા અસુરી વિકર્મ
એ ભાઈ છોડી દેવા અસૂરી કર્મ
નવધા ભક્તિમાં
નિર્મળ રહેવું પાનબાઈ
એ નવધા રે ભક્તિમાં
નિર્મળ રહેવું પાનબાઈ
શીખવો વચનનો વિશ્વાસ .. (૨)

No comments:

Post a Comment