Search This Blog

Tuesday, December 27, 2011

ધર્મ વાક્ય

૧ . 'ધર્મ ચર' : ધર્મ નું આચરણ કરો (આચાર ધર્મ )
૨. ' ધર્મ એ , 'જે સર્વ ને ધારણ કરે '--- ધારયતિ ઇતિ ધર્મ 
૩. ' ધર્માચરણ ' માટે , ' વિદ્યા - વિનય - પાત્રતા - ધન ' પ્રાપ્ત કરવા પડે છે .
૪.' ધર્માચરણ ' થી જ , સુખ પ્રાપ્ત થાય છે .
૫. ધર્મ થી જ , અર્થ અને કામ સિદ્ધ થાય છે .(વેદ વ્યાસજી )

No comments:

Post a Comment