Search This Blog

Thursday, January 9, 2014

કબીર

સદગુરૂ ચારોં વરણ વિચારી… ।।

                   બ્રાહ્મણ વહી બ્રહ્મકો જાનૈ, પહિર જનેઉ વિચારી,

              સાધુકે સૌગુણ જનેઉ નૌગુણ, સો પહિરે બ્રહ્મચારી… ।। ૧ ।।

                   ક્ષત્રિય સોઈ જો પાપ ક્ષય કરઈ, બાંધિ જ્ઞાન તરવારી,

              અંતર દિલમેં દયા રાખૈ, કબહૂં ન આવૈ હારી… ।। ૨ ।।

                   વૈશ્યા સોઈ જો વિષયા ત્યાગૈ, ત્યાગ દેઈ પર નારી,

              મમતા મારિકે મંજન લાવૈ, પ્રાણ દાન દૈ ડારી… ।। ૩ ।।

                   શૂદ્ર સોઈ જો સૂધો રહતા, છોડ દેત અપકારી,

              ગુરૂકી દયા સાધુકી સંગતિ, પાવ અચલ પદ ભારી… ।। ૪ ।।

                   જો મન ભજૈ સોઈ જન ઉબરૈ, યામેં જીત ન હારી,

              કહૈ કબીર સુનો ભાઈ સાધો, સદગુરૂ ભક્તિ પ્યારી… ।। ૫ ।।

No comments:

Post a Comment