Search This Blog

Monday, July 19, 2010

પણ પ્રભુ તને કહેવાથી હ્રદય હળવુ બની જાય છે


છુપાવી વેદના અનેક તેથી
હ્રદયનો ભાર વધી જાય છે


નથી કહેવાતુ નથી સહેવાતુ
મન લાચાર બની જાય છે

ખોલુ છુ દિલ જો લોકો પાસે
તો વાત હાંસી બની જાય છે

પણ પ્રભુ તને કહેવાથી
હ્રદય હળવુ બની જાય છે

-અજ્ઞાત.

No comments:

Post a Comment