Search This Blog

Monday, August 1, 2011

दरिद्रता-नाशक, धन-सम्पत्ति-दायक, स्तोत्र


दरिद्रता-नाशक तथा धन-सम्पत्ति-दायक स्तोत्र

शाण्डिल्य मुनि ने एक दरिद्र पुत्र की माता से कहा- ‘शिवजी की प्रदोषकाल के अन्तर्गत की गयी पूजा का फल श्रेष्ठ होता है। जो प्रदोषकाल में शिव की पूजा करते हैं, वे इसी जन्म में धन-धान्य, कुल-सम्पत्ति से समृद्ध हो जाते हैं। ब्राह्मणी ! तुम्हारा पुत्र पूर्व-जन्म में ब्राह्मण था। इसने अपना जीवन दान लेने में बिताया। इस कारण इस जन्म में इसे दारिद्रय मिला। अब उस दोष का निवारण करने के लिये इसे भगवान शंकर की शरण में जाना चाहिए।’
मुनि के यों कहने पर ब्राह्मणी ने निवेदन किया- ‘मुनिवर ! कृपया आप हमें शिव-पूजन की विधि बताइये।’
शाण्डिल्य मुनि बोले- ‘दोनों पक्षों की त्रयोदशी को मनुष्य मिराहार रहे और सूर्योदय से तीन घड़ी पूर्व स्नान कर ले। फिर श्वेत वस्त्र धारण करके धीर पुरुष संध्या और जप आदि मित्य कर्म की विधि पूरी करे। तदनन्तर मौन हो शास्त्रविधि का पालन करते हुए शिव की पूजा प्रारम्भ करे।
भगवन् विग्रह के आगे की भूमि को खूब लीप-पोतके शुद्ध करे। उस स्थल को धौतवस्त्र, फूल एवं पत्रों से खूब सजाये। इसके पश्चात् पवित्र भाव से शास्त्रोक्त मन्त्र-द्वारा देवपीठ को आमन्त्रित करे। इसके पश्चात् मातृकान्यासादि विधियों को पूर्ण करे। फिर हृदय में अनन्त आदि न्यास करके देवपीठ पर मन्त्र का न्यास करके हृदय में एक कमल की भावना करे।
वह कमल नौ शक्तियों से युक्त परम सुन्दर हो। उसी कमल की कर्णिका में कोटि-कोटि चन्द्रमा के समान प्रकाशमान भगवान् शिव का ध्यान करे।
भगवान् शिव के तीन नेत्र हैं। मस्तक पर चन्द्रमा का मुकुट शोभायमान है। जटाजूट कुछ-कुछ पीला हो रहा है। सर्पों के हार से उनकी शोभा बढ़ रही है। उनके कण्ठ में नीला चिह्न है। उमके हाथ में वरद तथा दूसरे हाथ में अभय-मुद्रा है। वे व्याघ्र-चर्म पहने रत्नमय सिंहासन पर विराजमान हैं। उनके वाम भाग में भगवती उमा का चिन्तन करे।
इस प्रकार युगल दम्पति का ध्यान करके उनकी मानसिक पूजा करे। इसके बाद सिंहासन पर स्थित महादेवजी का पूजन करे। पूजा के आरम्भ में एकाग्रचित्त हो संकल्प पढ़े। तदनन्तर हाथ जोड़कर मन-ही-मन उनका आह्वान करे-’ हे भगवान् शंकर ! आप ऋण, पातक, दुर्भाग्य आदि की निवृत्ति के लिये मुझ पर प्रसन्न हों।’ इसके पश्चात् गिरिजापति की प्रार्थना इस प्रकार करे-

जय देव जगन्नाथ, जय शंकर शाश्वत। जय सर्व-सुराध्यक्ष, जय सर्व-सुरार्चित ! ।।
जय सर्व-गुणातीत, जय सर्व-वर-प्रद ! जय नित्य-निराधार, जय विश्वम्भराव्यय ! ।।
जय विश्वैक-वेद्येश, जय नागेन्द्र-भूषण ! जय गौरी-पते शम्भो, जय चन्द्रार्ध-शेखर ! ।।
जय कोट्यर्क-संकाश, जयानन्त-गुणाश्रय ! जय रुद्र-विरुपाक्ष, जय चिन्त्य-निरञ्जन ! ।।
जय नाथ कृपा-सिन्धो, जय भक्तार्त्ति-भञ्जन ! जय दुस्तर-संसार-सागरोत्तारण-प्रभो ! ।।
प्रसीद मे महा-भाग, संसारार्त्तस्य खिद्यतः। सर्व-पाप-भयं हृत्वा, रक्ष मां परमेश्वर ! ।।
महा-दारिद्रय-मग्नस्य, महा-पाप-हृतस्य च। महा-शोक-विनष्टस्य, महा-रोगातुरस्य च।।
ऋणभार-परीत्तस्य, दह्यमानस्य कर्मभिः। ग्रहैः प्रपीड्यमानस्य, प्रसीद मम शंकर ! ।।
(स्क॰ पु॰ ब्रा॰ ब्रह्मो॰ ७।५९-६६)
फल-श्रुतिः
दारिद्रयः प्रार्थयेदेवं, पूजान्ते गिरिजा-पतिम्। अर्थाढ्यो वापि राजा वा, प्रार्थयेद् देवमीश्वरम्।।
दीर्घमायुः सदाऽऽरोग्यं, कोष-वृद्धिर्बलोन्नतिः। ममास्तु नित्यमानन्दः, प्रसादात् तव शंकर ! ।।
शत्रवः संक्षयं यान्तु, प्रसीदन्तु मम गुहाः। नश्यन्तु दस्यवः राष्ट्रे, जनाः सन्तुं निरापदाः।।
दुर्भिक्षमरि-सन्तापाः, शमं यान्तु मही-तले। सर्व-शस्य समृद्धिनां, भूयात् सुख-मया दिशः।।

अर्थात् ‘देव ! जगन्नाथ ! आपकी जय हो। सनातन शंकर ! आपकी जय हो। सम्पूर्ण देवताओं के अधीश्वर ! आपकी जय हो। सर्वदेवपूजित ! आपकी जय हो। सर्वगुणातीत ! आपकी जय हो। सबको वर प्रदान करने वाले प्रभो ! आपकी जय हो। नित्य, आधार-रहित, अविनाशी विश्वम्भर ! आपकी जय हो, जय हो। सम्पूर्ण विश्व के लिये एकमात्र जानने योग्य महेश्वर ! आपकी जय हो। नागराज वासुकी को आभूषण के रुप धारण करने वाले प्रभो ! आपकी जय हो। गौरीपते ! आपकी जय हो। चन्द्रार्द्धशेखर शम्भो ! आपकी जय हो। कोटी-सूर्यों के समान तेजस्वी शिव ! आपकी जय हो। अनन्त गुणों के आश्रय ! आपकी जय हो। भयंकर नेत्रों वाले रुद्र ! आपकी जय हो। अचिन्त्य ! निरञ्जन ! आपकी जय हो। नाथ ! दयासिन्धो ! आपकी जय हो। भक्तों की पीड़ा का नाश करने वाले प्रभो ! आपकी जय हो। दुस्तर संसारसागर से पार उतारने वाले परमेश्वर ! आपकी जय हो। महादेव, मैं संसार के दुःखों से पीड़ित एवं खिन्न हूँ, मुझ पर प्रसन्न होइये। परमेश्वर ! समस्त पापों के भय का अपहरण करके मेरी रक्षा कीजिये। मैं घोर दारिद्रय के समुद्र में डूबा हुआ हूँ। बड़े-बड़े पापों ने मुझे आक्रान्त कर लिया है। मैं महान् शोक से नष्ट और बड़े-बड़े रोगों से व्याकुल हूँ। सब ओर से ऋण के भार से लदा हुआ हूँ। पापकर्मों की आग में जल रहा हूँ और ग्रहों से पीड़ित हो रहा हूँ। शंकर ! मुझ पर प्रसन्न होइये।’
(और कोई विधि-विधान न बन सके तो श्रद्धा-विश्वास-पूर्वक केवल उपर्युक्त स्तोत्र का प्रतिदिन पाठ करे।)

Saturday, July 30, 2011

શિવલિંગ પ્રાગટ્ય

                    ‘ૐકારં બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયંતિ યોગીનઃ
                         કામદં મોક્ષદંચૈવ ૐકારાય નમોનમઃ’

           ‘શિવ ’નો અર્થ ‘કલ્યાણ’ ‘શુભ’ થાય છે. અગ્નિની ત્રણ અવસ્થાઓ છે. અગ્નિ, વાયુ અને આદિત્ય છે. વાયુ પ્રાણદાયક, શાંતિદાયક અને સંયોજક હોવાથી તે ‘શિવ’ કહેવાય છે. તેથી જ ‘શિવ’ને કલ્યાણકારી, સુખકારી અને મોક્ષદાતા કહેવાય છે. ઈ.સ. પૂર્વે 600 પહેલાં ‘ શિવ’ અને ‘ રૂદ્ર ‘ ને એકરૂપ બનાવી વેદમંત્રોથી પૂજા કરાઈ. ત્યારબાદ પૌરાણિક કથાઓમાં ‘ શિવલિંગ ‘નાં પ્રાગટ્ય વિષે કથાઓ ઉમેરાતી ગઈ.

         શિવપુરાણ અનુસાર શેષશાયી વિષ્ણુની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયુ અને એ કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. વિષ્ણુએ બ્રહ્માજીને સૃષ્ટિ રચાવા કહ્યુ અને બ્રહ્માજીને ક્રોધ આવ્યો અને નિર્માતા કોણ ? વિષે વાદવિવાદ ઊભો થયો. સંગ્રામ પણ ઊભો થયો અને સૃષ્ટિની ઉત્પત્તિનો વિલંબ થયો.. શાંતિ માટે એક  ‘ જ્યોર્તિલિંગ ‘ પ્રાગટ્ય થયું જેને બ્રહ્માએ અને વિષ્ણુએ આદિ – મધ્ય – અંત રહિત માનવા લાગ્યા.    

          લિંગપુરાણ અનુસાર “ પરમેશ્વર કોણ “? આ બાબત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વાદ વિવાદ ઊભો થયો.. અને અંતે કલહમાં પરિણામ્યો.. આ સમયે બન્ને વચ્ચે ‘ જયોર્તિમય સ્તંભ ‘ ઉભો થયો.. તે જોઈ બન્નેએ નક્કી કર્યું કે જે કોઈ આ લિંગના અંતિમ ભાગને સ્પર્શ કરે તે ‘ પરમેશ્વર ‘ . આમ બ્રહ્માએ હંસનું સ્વરૂપ ધારણ કરી ઉપરનો છેડો શોધવા ઉડ્યા અને વિષ્ણુ વારાહનું રૂપ ધારણ કરી અંતનો ભાગ શોધવા નીચે દોડ્યાં . આમ હજારો વર્ષો સુધી બંન્ને દોડતાં રહ્યાં પણ જ્યારે નિષ્ફળતા મળી ત્યારે થાકીને વિચારવા લાગ્યા કે ‘ આ શું છે ? કે જેનો આદિ કે અંત જ નથી ?’ તે જ વખતે ૐકારનો ધ્વનિ સંભળાયો અને તેમાં ‘ શિવજી ‘ના દર્શન થયા . અને બન્નેને સમાધાન મળી ગયું કે ‘શિવજી જ પરમેશ્વર’ છે. અને પ્રગટ થયેલો જ્યોતી સ્તંભ તે ‘ શિવલિંગ ‘ છે.   આમ જુદા જુદા પુરાણોમાં ‘શિવલિંગ ‘ ના પ્રાગટ્ય વિષે જુદી જુદી કથાઓ કથાઓ છે. 

                                           ૐ લિંગાષ્ટકમ          

                          બ્રહ્મામુરારિસુરાર્ચિતલિંગં, નિર્મલ ભાશિત શોભિત લિંગં  
                         જન્મજદુઃખ વિનાશક લિંગં, તત્પ્રણમામિ સદાશિવ લિંગં            

                        દેવમુનિ પ્રવરાર્ચિત લિંગં, કામદહં કરુણાકર લિંગં             
                        રાવણ દર્પ વિનાશન લિંગં તત્પ્રણમામિ સદાશિવ લિંગં            

                        સર્વ સુગંધિસપલેપિત લિંગં બુદ્ધિવિવર્ધન કારણલિંગં              
                        સિદ્ધ સુરાસુર વંદિત લિંગં તત્પ્રણમામિ સદાશિવ લિંગં          

                        કનક મહામણિ ભૂષિત લિંગં, ફણિપતિ વેષ્ટિત શોભિત લિંગં          
                        દક્ષસુ યજ્ઞ વાનાશન લિંગં તત્પ્રણમામિ સદાશિવ લિંગં         

                    
                         કુમકુમ ચંદન લેપિત લિંગં, પંકજ હાર સુશોભિત લિંગં          
                         સંચિત પાપ વિનાશન લિંગં તત્પ્રણમામિ સદશિવલિંગં            

                        દેવગણાર્ચિત સેવિત લિંગં, ભાવૈભક્તિભિરેવ ચ લિંગં        
                        દિનકર કોટિ પ્રભાકર લિંગં તત્પ્રણમામિ સદાશિવ લિંગં                           

                                           ૐ નમઃ શિવાય         

Friday, July 29, 2011

શિવોહમ્ શિવોહમ્


શિવ એટલે કલ્યાણ. શંકર એટલે શાંતિ આપનાર. શંભુ એટલે ભલું કરનાર ! શિવ તત્વ અનાદિ અને સાર્વત્રિક છે. શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃિદ્ધના સ્ત્રોત સમા ભોળાનાથ સહુ કોઇના આરાધ્ય છે.
યજુર્વેદમાં અષ્ટાધ્યાયી રુદ્રી છે. આઠ અધ્યાયના સૌથી વધુ મંત્રોમાં રુદ્રના સર્વવ્યાપી અને સર્વ શક્તિમાન સ્વરૂપનું સુંદર વર્ણન છે. જે કંઇ સ્થૂળ કે સૂક્ષ્મ, ભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક વભિૂતિઓ છે, તે શિવનાં જુદાં જુદાં સ્વરૂપો છે. ‘અશ્મશ્વમે, મૃતિકાશ્વમે’ ગાતા ઋષિ સમિષ્ટના કણેકણમાં રુદ્રનાં દર્શન કરે છે. સમગ્ર સૌર મંડળને પ્રકાશ અને ઊર્જા આપનાર સૂર્યનારાયણ પણ મહારુદ્રના કાર્યાવતાર છે. જે અષાઢી વાદળ બની આકાશમાં મેઘગર્જના કરે અને સાથે સાથે અમૃતવર્ષા પણ કરે છે. ખેતરોમાં જીવનની આશા બનીને જે લહેરાય છે અને કામધેનુના આંચળમાંથી પયોમૃત રૂપે સ્રવે છે. શરીરમાં પ્રાણવાયુ તરીકે ધબકે છે. સત્કાર્યોમાં શ્રદ્ધા અને કર્તવ્યમાં નિષ્ઠા તરીકે ઝળકે છે. શાંત અને સ્વસ્થ મનમાં જે શિવસંકલ્પ તરીકે ચિંતવે છે. આ સઘળું શિવ તત્વ છે.


શિવલિંગના સ્વરૂપ વિશે જાત-ભાતની કલ્પનાઓ થઇ છે. એક નવો આયામ જોઇએ. તમે ક્યારેય અણુ ઊર્જાની ભઢ્ઢીનો આકાર જોયો છે? શિવલિંગ જેવો જ છે ને! આ માત્ર કલ્પનાનો અકસ્માત નથી. ભૂમિતિમાં જેને પેરાબોલા આકાર કહે છે, તે ઊર્જાના સંચય માટે આદર્શ ગણાય છે. વિશ્વની પ્રાચીનતમ આધ્યાત્મિક વભિૂતિ એટલે શિવ. વિશ્વમાં લગભગ બધે જ પ્રાચીન શિવલિંગો મળી આવ્યાં છે. શિવજીનાં પણ કેટલાંક સ્વરૂપ ! શિવનું મૃત્યુંજય સ્વરૂપ આપણને આયુર્વેદની ભેટ આપે છે, તો યોગી સ્વરૂપ શિવ રાજ્યોગથી લઇને લયયોગની પૂરેપૂરી યોગ-પ્રણાલી લઇને આવે છે. સર્વ વિદ્યાના પ્રણેતા દક્ષિણામૂર્તિ શિવ તો જગતના આદગિુરુ છે. દેવથી લઇને અસુર સુધીના બધાના સંતાપ દૂર કરનાર ભોળાનાથ સહુના કરુણાનિધાન છે. સમુદ્ર-મંથન વખતે જ્યારે હળાહળ વિષ ઊભરી આવ્યું ત્યારે શિવ આ હળાહળ વિષને અંજલિ ભરીને પી જાય છે, પરંતુ આ વિષને ગળામાં રોકી રાખે છે. આ વાતમાં ઘણું મજાનું તત્વ સમાયેલું છે. સમિષ્ટનાં દુ:ખ-દર્દને મિટાવવાનો સંકલ્પ લેનાર દરેકે નીલકંઠ બનવાની તૈયારી રાખવી પડે. કુવિચાર રૂપી વિષ જો જીભ પર આવે તો મિત્ર પણ શત્રુ બની જાય, જો તે હૈયામાં પહોંચે તો વ્યક્તિત્વના કણેકણમાં અસુરત્વ છલકાય. તેને તો કોઇ છાને છપને ખૂણે ભંડારી દેવું પડે, ખરુને ? મનોવિજ્ઞાન માટેનું કેવું સનાતન અને સાર્વદેશિક રૂપક છે !

ઉષાકાળે કે સંધ્યાવેળા કોઇ શાંત અને એકાંત સ્થળે આસન જમાવીએ. ઘડી બે ઘડીના અનુલોમ વિલોમ પ્રાણાયામ દ્વારા મનને શાંત કરીએ. ધીમા સ્વરે î નમ: શિવાય કે માત્ર îકારનો જપ કરીએ. થોડા અભ્યાસ પછી સમગ્ર સૃષ્ટિના આનંદના મહાસાગર જેવી પ્રતીતિ થશે. સૃષ્ટિના કણેકણ સાથે એકાત્મ અનુભવતું ચિત્ત ગાઇ ઊઠશે, ‘ચિદાનંદ રૂપ શિવોહમ્ શિવોહમ્!’

અર્જુન રુદ્રી (રુદ્રાભિષેક)


ૐ નમો ભવાય શર્વાય રૂદ્રાય વરદાયચ । પશૂનાં પતયે નિત્યં ઉગ્રાય ચ કપર્દિને ॥1 મહાદેવાય ભિમાય ત્ર્યંબકાય શિવાય ચ । ઇશાનાય મખઘ્નાય નમસ્તે મખઘાતિને ॥2 કુમાર ગુરવે નિત્યં નીલ ગ્રીવાય વેધસે। પિનાકિને હવિષ્યાય સત્યાય વિભવે સદા। વિલોહિતાય ધમ્રાય વ્યાધિને ન પરાજિતે ॥3 નિત્યં નિલ શિખંડાય શૂલિને દિવ્ય ચક્ષુષે ।હન્ત્રે ગોપ્ત્રે ત્રિનેત્રાય વ્યાધાય ચ સૂરેતસે ॥4 અચિંત્યાયામ્બિકાભર્ત્રે સર્વ દેવ સ્તુતાય ચ । વ્રષભધ્વજાય મુન્ડાય જટિને બ્હ્મચારિણે ॥5 તપ્તમાનાય સલિલે બ્રહ્મણ્યાયાજીતાય ચ । વિશ્વાત્મને વિશ્વસ્રજે વિશ્વમાવ્રત્ય તિ ષ્ઠતે ॥6
નમો નમસ્તે સત્યાય ભૂતાનાં પ્રભવે નમ: । પંચવકત્ર્યાય શર્વાય શંકરાય શિવાય ચ ॥7
નમોસ્તુ વાચસ્પતયે પ્રજાનાં પતયે નમ: ।નમો વિશ્વસ્ય પતયે મહતાં પતયે નમ: ॥8
નમ: સહસ્રશિર્ષાય સહસ્ર ભૂજ મન્યવે । સહસ્ર નેત્ર પાદાય નમ:સાંખ્યાય કર્મણ ॥9
નમો હિરણ્યવર્ણાય હિરણ્ય ક્વચાય ચ । ભક્તાનું કંપિને નિત્યં સિધ્યતાંનો વર: પ્રભો ॥10
એવંસ્તુત્વા મહાદેવં વાસૂદેવ:સહાર્જુન:। પ્રસાદયામાસ ભવં તદાશસ્રો પ લબ્ધયે ॥11

Wednesday, July 13, 2011

GITA SAR

આ બધું કહ્યા પછી ભગવાને અર્જુનને કહ્યું, “ હે અર્જુન, આ જે બધું મેં તને કહ્યું તે તેં બરાબર સાંભળ્યું ને ? હવે પૂરો વિચાર કરીને તને જે સૂઝે તે કર. ” ભગવાને અર્જુનને મનની મોટાઈથી પૂરી છૂટ આપી. ભગવદ્ગીતાની આ વિશેષતા છે. પણ ભગવાનને પાછી લાગણી ઊભરી આવી. આપેલું ઈચ્છાનું સ્વાતંત્ર્ય તેમણે પાછું લઈ લીધું. “ અર્જુન, તારી ઈચ્છા, તારી સાધના, બધું ફેંકી દે, અને મારે શરણે આવ. ” પોતાને શરણે આવવાનું કહી, આપેલું ઈચ્છા-સ્વાતંત્ર્ય ભગવાને પાછું લઈ લીધું. એનો અર્થ એટલો જ કે “ તને સ્વતંત્ર એવી ઈચ્છા જ થવા દઈશ મા. પોતાની ઈચ્છા ચલાવવાની નથી, તેની જ ચલાવવાની છે, એવું થવા દે. ” આ સ્વતંત્રતા મારે ન જોઈએ એવું સ્વતંત્રપણે મને લાગવા દે. હું નથી, બધુંયે તું છે એમ થઈ રહેવું જોઈએ. પેલું બકરૂં જીવતું હોય છે ત્યારે ‘ में में में ’ કર્યા કરે છે, हुं हुं हुं ’ કહ્યા કરે છે. પણ તે મરી ગયા પછી તેની તાંત પીંજણને ચડાવે છે ત્યારે દાદુ કહે છે, “ તુહી, તુહી, તુહી, ” ‘તું જ, તું જ, તું જ, ’ એવું બોલે છે. હવે બધુંયે ‘ तुही… तुही… तुही…’

गुरु क्रुपा हि केवल

यस्य देवे परा भक्तिर्यथा देवे तथा गुरो ।

तस्येतेकथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः॥
                            (श्वेताश्वतरोपनिशत ६.२३)

जिस की परमेश्वर मे अत्यन्त भक्ति हे और जेसी परमेश्वर मे हे वेसी ही गुरुमे भी हे । उस महात्मा के प्रति कहनेपर ही इन तत्वो का प्रकाश होता हे , उस महात्मा के प्रति ही ये प्रकाशित होते हे ॥



Sunday, July 10, 2011

Indrajal

Indrajal- The Powerful Sea Plant To Ward Of Evil Power


Indrajal is a sea plant and very effective naturally found remedial mesures to remove all types of negative energy from your house or office . just put is in front of your main gate and no negative energy dare to enter in house and give you protection from black magic .It also removes all sort of vastu dosh .

It found in various colour but black colour is most favourable.

Indrajal can be prayed by person for to imporved his fiancial position and indrajal helped him or her and guide him from all sort of troubles come in his life in future .it found very rare but it not to be faked also its .

 It also very much helpful in peace of mind for build harmony in family , It helps in financial crisis and makes the person intelligent.A unique item to over come the enmity , sickness , loss in business.It also brings money and power.It protects the adversity and help to overcome unnecessary harassment and loss of prestige

I myself used it and found the great result ,just have it and try it for amazing result , it alsocontain spiritual power which help you to overcome all sort of difficulties , a very rared tantrik items.